AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે

100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1919ની વાત છે. એક બાગીચામાં લગભગ 15થી 20 હજાર ભારતીયો ભેગા થયા હતા. બધા જ શાંતિથી સભા કરી રહ્યા હતા. આ સભા પંજાબના 2 જાણીતા નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં કરવામાં આવી હતી. તેના 2 દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવુ થયુ હતુ, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં હતી. આ […]

જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે
| Updated on: Apr 14, 2019 | 2:46 AM
Share

100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1919ની વાત છે. એક બાગીચામાં લગભગ 15થી 20 હજાર ભારતીયો ભેગા થયા હતા. બધા જ શાંતિથી સભા કરી રહ્યા હતા.

આ સભા પંજાબના 2 જાણીતા નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં કરવામાં આવી હતી. તેના 2 દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવુ થયુ હતુ, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં હતી. આ ગુસ્સામાં બ્રિટિશ સરકારે તેમના અધિકારી જનરલ ડાયરને અમૃતસર મોકલ્યા હતા.

જનરલ ડાયર 90 સૈનિકોને લઈને સાંજે લગભગ 4 વાગ્યે જલિયાવાલા બાગ પોંહચ્યા અને ડાયરે સભા કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી દીધી. 120 મૃતદેહો તે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે કુવામાં લોકો પોતાના જીવ બચાવવા માટે કુદી ગયા હતા.

લોક કહે છે કે લગભગ 10 મિનિટમાં 1650 રાઉન્ડ ગોળીઓ ચલાવ્યા પછી જનરલ ડાયર એટલા માટે ઉભા રહ્યા હતા કારણ કે તેમના સૈનિકોની ગોળીઓ ખત્મ થઈ ગઈ હતી. અંગ્રેજોના આંકડા પ્રમાણે જલિયાવાલા બાગ કાંડમાં 379 લોકો મુત્યૂ પામ્યા હતા.

જ્યારે હકીકત એ છે કે તે દિવસે 1 હજારથી વધારે લોકો મુત્યૂ પામ્યા હતા અને લગભગ 2 હજાર ગોળીઓથી લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી આખા દેશમાં એવો ગુસ્સો ફાટી નીકળ્યો કે બ્રિટીશ શાસનના મુળ હલી ગયા. બ્રિટિશ શાસને આજ સુધી આ કાંડ માટેની માફી નથી માગી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">