મંગળ પર નાસાના રોવરના લેન્ડિંગ બાદ ISROનું મોટું એલાન, જાણો લાલ ગ્રહ માટે ભારતનું મિશન

નાસાનું રોવર શુક્રવારે 203 દિવસના પ્રવાસ કર્યા પછી લાલ ગ્રહની સપાટી પર ઉતર્યું હતું. તેનું ઉતરાણ ભારતીય સમય મુજબ 2.25 વાગ્યે થયું હતું.

મંગળ પર નાસાના રોવરના લેન્ડિંગ બાદ ISROનું મોટું એલાન, જાણો લાલ ગ્રહ માટે ભારતનું મિશન
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 19, 2021 | 9:38 PM

નાસાનું રોવર શુક્રવારે 203 દિવસના પ્રવાસ કર્યા પછી લાલ ગ્રહની સપાટી પર ઉતર્યું હતું. તેનું ઉતરાણ ભારતીય સમય મુજબ 2.25 વાગ્યે થયું હતું. અત્યાર સુધીમાં આ સૌથી જોખમી અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું મિશન છે. જેનો ઉદ્દેશ મંગળ પર જીવન છે કે નહીં તે શોધવાનું છે. આ દરમ્યાન ભારતીય અવકાશ સંશોધન સંગઠને(ISRO) એક મોટી જાહેરાત કરી છે. ઈસરોનું કહેવું છે કે મંગળ પર તેનું આગામી મિશન એક ઓર્બિટર હોઈ શકે છે.

ISROએ તેના મંગળ ઓર્બિટર મિશન-2 માટેની આગામી યોજનાની જાહેરાત કરતા કહ્યું કે હવે તે ભાવિ પ્રક્ષેપણની તકો શોધવા માટે મંગળ પર ઓર્બિટર મિશન મોકલવાની યોજના ધરાવે છે. જો કે કેટલાક અન્ય મોટા પ્રોજેક્ટ પણ હાલ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મંગલયાનની સફળતા બાદ ISROએ શુક્ર ગ્રહ પર પણ એક અભિયાન મોકલવાનો નિર્ણય લીધો છે. જો કે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈસરો હાલમાં ચંદ્રયાન-3 અને ગંગનયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટને કારણે ઈસરોના પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો છે. ઈસરો ચંદ્રયાન-3 દ્વારા ફરી એકવાર રોવર ચંદ્રની સપાટી પર ઉતારશે. અહેવાલમાં જણાવાયું છે કે આ રોવર આ વર્ષના અંતમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યું હતું. ભારત સહિત આ અભિયાન પર વિશ્વની નજર હતી. ઈસરો 2022 સુધીમાં ગંગનયાન મિશન અંતર્ગત અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો: જાણો વ્યક્તિની તનતોડ મહેનતની કમાણી, કેવી રીતે થઈ ધૂળધાણી!

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">