IRCTCએ શરૂ કરી Ramayan Yatra, જાણો કેટલું છે ભાડુ? કેવી છે સુવિધાઓ?

નવા વર્ષની શરૂઆતમાં આપ IRCTC દ્વારા આયોજન કરેલ ધાર્મિક પ્રવાસનો લાભ લઈ શકો છો. દેશની સૌથી મોટી રેલ કંપની IRCTC નાગરિકોને કેટલાય ધાર્મિક સ્થળો પર પ્રવાસ પર લઈ જઈ રહી છે.

IRCTCએ શરૂ કરી Ramayan Yatra, જાણો કેટલું છે ભાડુ? કેવી છે સુવિધાઓ?
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 02, 2021 | 7:12 PM

નવા વર્ષની શરૂઆતમાં આપ IRCTC દ્વારા આયોજન કરેલ ધાર્મિક પ્રવાસનો લાભ લઈ શકો છો. દેશની સૌથી મોટી રેલ કંપની IRCTC નાગરિકોને કેટલાય ધાર્મિક સ્થળો પર પ્રવાસ પર લઈ જઈ રહી છે. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કર્પોરેશન (IRCTC) નવા વર્ષોમાં શ્રીરામપથ ગમન, મલ્લિકાર્જુન, અને ગંગાસાગર જેવા અનેક ધર્મસ્થળોની યાત્રા શરૂ કરી છે. આઈઆરસીટીસીએ કહ્યું કે આ પેકેજનું નામ રામાયણ યાત્રા રહેશે.

IRCTC Ramayan Yatra

IRCTC Ramayan Yatra

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈન્દોરથી શરૂ થશે યાત્રા

આ યાત્રા ઈન્દોરથી પ્રારંભ કરશે અને યાત્રીઓને અયોધ્યા તથા ચિત્રકૂટ સુધી યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રામાં આપ Third ACથી લઈને Sleeper Classમાં સફર કરી શકો છો. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ યાત્રા સંપૂર્ણ રીતે નિશુલ્ક હશે, તેમજ પાંચ વર્ષથી ઉપરના બાળકોની પૂરી ટિકિટ ગણવામાં આવશે. આ યાત્રા 26 Februaryથી શરૂ થઈને 3 March પર સમાપ્ત થશે.

આટલું હશે ભાડું

આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે. ઈન્દોર સિવાય લોકો દેવાસ, ઉજૈન, શુજાલપુર, સિહોર, સંત હરીદાસ નગર, વિદિશા, બીના અને ઝાંસીથી પણ પેકેજને બુક કરવી શકો છો. પેકેજ અનુસાર યાત્રીઓને અયોધ્યા, નંદીગરા, પ્રયાગ, ચિત્રકૂટ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. sleeper classના યાત્રીઓ પાસેથી રૂપિયા 5,670 અને 3rd ACના યાત્રીઓ પાસેથી રૂપિયા 6,930 ભાડું વસૂલવામાં આવશે.

આ પેકેજમાં સમાવેશ છે

આ પેકેજમાં યાત્રીઓને ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી દેવામાં આવશે. તેમજ રાત્રિ રોકાણ માટે હૉલની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

આ પણ વાંચો: Local Body Polls 2021 : પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારાના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">