IRCTC: ભારતીય રેલ્વે મુસાફરોને મફતમાં આપી રહી છે આ સેવા, આ લોકોને મળશે લાભ

આ તહેવારની સિઝનમાં ભારતીય રેલવે દ્વારા ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. દિવાળી અને છઠ જેવા તહેવારો પર ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરી છે.

IRCTC: ભારતીય રેલ્વે મુસાફરોને મફતમાં આપી રહી છે આ સેવા, આ લોકોને મળશે લાભ
Indian RailwayImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 7:57 PM

જો તમે ભારતીય રેલ્વે (Indian Railway)ની આ ફ્રી ફૂડ સર્વિસનો લાભ લેવા માંગતા હોવ તો તમને દરેક ટ્રેનમાં આ સુવિધા નહીં મળે. આ સુવિધા માત્ર કેટલીક વિશેષ ટ્રેનોના મુસાફરો માટે છે. રેલવેના આધુનિકીકરણથી લઈને મુસાફરોની સુવિધા સુધી દરેક ક્ષેત્રમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં રેલ્વેએ તહેવારોની સિઝનમાં તેના મુસાફરો માટે બીજી સુવિધાની વ્યવસ્થા કરી છે. ભારતીય રેલ્વે (IRCTC) તેના મુસાફરો માટે મફત ભોજનની સુવિધા લાવી છે.

આ તહેવારની સિઝનમાં ભારતીય રેલવે દ્વારા ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. દિવાળી અને છઠ જેવા તહેવારો પર ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરી છે. દરમિયાન, રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મફત ભોજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

ભારતીય રેલ્વેની આ સુવિધા દરેક ટ્રેનના મુસાફરો માટે નથી. આ સુવિધા માત્ર દુરંતો એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને જ આપવામાં આવી રહી છે. આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે, જ્યારે ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી હશે. ટ્રેનના આગમન કે ઉપડતી વખતે ફ્રી ફૂડનો લાભ મળશે નહીં, પરંતુ જો ટ્રેન 2 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય તો તમે ફ્રી ફૂડની માગ કરી શકો છો. એક અહેવાલ મુજબ આ સ્થિતિમાં મુસાફરોને સંપૂર્ણ ભોજન અથવા ભોજન વચ્ચે નાસ્તો અથવા લંચ વગેરે તેમજ કેટલાક પસંદ કરેલા પીણાં લેવાની છૂટ છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

IRCTC ભોજનની સુવિધા પણ પુરી પાડે છે

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) મુસાફરોની સુવિધા અને ગુણવત્તા માટે નવા રસોડા અને જૂનાનું નવીકરણ કરીને તેના ફૂડ સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યું છે. IRCTC તેના ગ્રાહકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે WhatsAppની સુવિધા પણ આપી રહી છે.

તમે એપની મદદથી ફૂડ ઓર્ડર કરી શકો છો

ટ્રેનમાં IRCTC એપની મદદથી હવે તમે ફૂડ ઓર્ડર કરી શકો છો. આ માટે મુસાફરોને ફક્ત તેમના પીએનઆર નંબરની જરૂર પડશે. ભારતીય રેલ્વે દિવાળી અને છઠ માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવી રહી છે, જે દિલ્હીથી બિહાર અને યુપીના શહેરો અને કેટલાક અન્ય સ્થળોએ દોડી રહી છે. આવી સ્થિતિમાં જો તમને તહેવારો પર ઘરે જવા માટે કન્ફર્મ ટિકિટ નથી મળી રહી, તો તમે આ ટ્રેનોમાં બુકિંગ કરીને લાભ લઈ શકો છો.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">