આ ભારતીય ક્રિકેટરે કહ્યું કે મહાન ક્રિકેટર ઈમરાન ખાન આતંકીઓની કઠપુતલી બની ગયા છે

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી છે. મોહમ્મદ કૈફે કહ્યું કે ઈમરાન ખાનની વાત સાચી છે કે ધર્મનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી પણ પાકિસ્તાનનો આતંકવાદ સાથે જરૂર મજબૂત સંબંધ છે. ભારતીય ક્રિકેટર કૈફે ટ્વીટ કર્યુ કે પાકિસ્તાન આતંકીઓના વિકાસ માટે સલામત દેશ છે. કૈફે ઈમરાન ખાનને કહ્યું કે સંયૂક્ત રાષ્ટ્રમાં […]

આ ભારતીય ક્રિકેટરે કહ્યું કે મહાન ક્રિકેટર ઈમરાન ખાન આતંકીઓની કઠપુતલી બની ગયા છે
Follow Us:
| Updated on: Oct 06, 2019 | 6:01 PM

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી છે. મોહમ્મદ કૈફે કહ્યું કે ઈમરાન ખાનની વાત સાચી છે કે ધર્મનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી પણ પાકિસ્તાનનો આતંકવાદ સાથે જરૂર મજબૂત સંબંધ છે.

ભારતીય ક્રિકેટર કૈફે ટ્વીટ કર્યુ કે પાકિસ્તાન આતંકીઓના વિકાસ માટે સલામત દેશ છે. કૈફે ઈમરાન ખાનને કહ્યું કે સંયૂક્ત રાષ્ટ્રમાં તમારૂ ભાષણ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું. તમે મહાન ક્રિકેટરથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની કઠપુતલી બની ગયા છો. આ પહેલા અન્ય ભારતીય ક્રિકેટરોએ પણ ઈમરાન ખાન પર તેમના સંયૂક્ત રાષ્ટ્રના ભાષણ માટે આલોચના કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોહમ્મદ કૈફે ટ્વીટ કરીને ઈમરાન ખાનને કહ્યું કે તમારા દેશ પાકિસ્તાનને આતંકવાદ સાથે ખુબ જ સંબંધ છે. જે આતંકીની વિકાસ માટે સલામત જગ્યા છે. આગળ તેમને લખ્યું કે સંયૂક્ત રાષ્ટ્રમાં કેટલુ દુર્ભાગ્યપૂર્ણ ભાષણ હતું. એક મહાન ક્રિકેટરમાંથી પાકિસ્તાની સેના અને આતંકીઓની કઠપુતલી બની ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">