શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ કર્યો ખુલાસો

ભારત અને પાકિસ્તાન સરહદ પર છેલ્લા થોડાં સમયથી બંને દેશો વચ્ચે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હવે ભારતના પંજાબ બોર્ડર પર કંઇક મોટા થવાના એંધાણ મળી રહ્યા છે. ગુરૂવારે રાત્રે પંજાબ અમૃતસર લોકોએ જોરદાર ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. આ અવાજના કારણે સોશિયલ મીડિયા પર ઘણી અફવા ઉડવા લાગી છે. જો કે પોલીસે તેને […]

શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ કર્યો ખુલાસો
Follow Us:
| Updated on: Mar 15, 2019 | 5:24 AM

ભારત અને પાકિસ્તાન સરહદ પર છેલ્લા થોડાં સમયથી બંને દેશો વચ્ચે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હવે ભારતના પંજાબ બોર્ડર પર કંઇક મોટા થવાના એંધાણ મળી રહ્યા છે. ગુરૂવારે રાત્રે પંજાબ અમૃતસર લોકોએ જોરદાર ધમાકાનો અવાજ સાંભળ્યો હતો.

આ અવાજના કારણે સોશિયલ મીડિયા પર ઘણી અફવા ઉડવા લાગી છે. જો કે પોલીસે તેને અફવા ગણાવી હતી અને આ પ્રમાણેની વાતોથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ આજે ભારતીય વાયુસેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારત એલઓસી પર પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતીય વાયુસેનાના અધિકારીઓ તરફથી મળેલી માહિતી અનુસાર, ગુરૂવારે રાત્રે પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારમાં ભારતીય વાયુસેનાએ મોટા પ્રમાણમાં યુદ્ધ અભ્યાસ કર્યો હતો. જેમાં ભારતીય વાયુસેનાના સુપરસોનિક સહિત ઘણાં યુદ્ધ વિમાનોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : ભારત-પાક. સરહદથી માત્ર 33 કિમી દૂર આવેલા અમૃતસરમાં મોડી રાત્રે આવ્યા ધડાકાના અવાજ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી માહિતી

છેલ્લા થોડાં સમયથી પાકિસ્તાન વાયુસસેના તરફથી પણ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે સ્થિતિમાં ભારતીય વાયુસેના પાકિસ્તાનને જવાબ આપવા માટે આ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

26 ફેબ્રુઆરીના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતે એર સ્ટ્રાઇક કરી હતી જેના પછી પાકિસ્તાને ભારતીય વાયુ સેનાએ પોતાની સુરક્ષા વધારી દીધી છે. તેમજ પાક. સેનાની નજીકના વિસ્તારોમાં યુદ્ધઅભ્યાસ પણ વધારી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">