AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાદ્ય સંકટ વધ્યું, ભારતે UNSCમાં કહ્યું ‘ અમે ખાદ્ય સુરક્ષા માટે પ્રતિબદ્ધ’

યુક્રેન સંકટથી (Ukraine Crisis) ઉદ્ભવતા સંઘર્ષ અને ખાદ્ય સંકટ પર UNSCમાં એક બેઠક યોજાઈ છે, જેમાં ભારતે કહ્યું છે કે તે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાદ્ય સંકટ વધ્યું, ભારતે UNSCમાં કહ્યું ' અમે ખાદ્ય સુરક્ષા માટે પ્રતિબદ્ધ'
Sneha Dubey (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 8:57 AM
Share

રશિયા અને યુક્રેન યુદ્ધના (Russia Ukraine War) કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્ય સંકટ વધી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની (United Nations Security Council) એરિયા ફોર્મ્યુલા બેઠક યુદ્ધના કારણે ઉદ્ભવતા સંઘર્ષ અને ભૂખમરા અંગે (Food Crisis)  યોજવામાં આવી છે. જેમાં ભારતીય મિશનના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે યુક્રેનમાંથી ઉદ્ભવતા ખાદ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે આપણે રચનાત્મક રીતે જવાબ આપવાની જરૂર છે. વર્તમાનમાં આપણને જે અવરોધો બાંધી રહ્યા છે તેનાથી આગળ વધીને જે બાબતોનો અભાવ છે તેને દૂર કરી શકાય છે.

ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ : સ્નેહા દુબે

તેમણે કહ્યું કે, બગડતી માનવીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં આપવાનો નિર્ણય કર્યો છે. એ જ રીતે ભારત મ્યાનમારને માનવતાવાદી સમર્થન આપવાનું ચાલુ છે. જે અંતર્ગત તેમને 10,000 ટન ચોખા અને ઘઉં આપવામાં આવ્યા છે. સ્નેહા દુબેએ કહ્યું કે, ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે, 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવાના UNSCના ઠરાવનું નેતૃત્વ કરવાનો હેતુ ખાદ્ય સુરક્ષા પડકારોને સંબોધવાનો છે.

12 વર્ષમાં ત્રીજી મોટી ખાદ્ય કટોકટી

UNSCની આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વ 12 વર્ષમાં ત્રીજી વખત ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના આંકડા દર્શાવે છે કે વિશ્વમાં લગભગ 69 કરોડ લોકો રાત્રિભોજન વિના જીવવા માટે મજબૂર છે.બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે આ કટોકટી વધારી દીધી છે. યુક્રેન અને રશિયા એવા બે દેશો છે, જેની ગણતરી ઘઉંના મોટા નિકાસ કરનારા દેશોમાં થાય છે. વિશ્વના ઘઉંના વેપારમાં રશિયાનો હિસ્સો 18 ટકા છે, જ્યારે યુક્રેન 10 ટકાનો સપ્લાય કરે છે. ઇજિપ્ત સહિત લગભગ 25 દેશો તેમની જરૂરિયાતના અડધાથી વધુ ઘઉં આ દેશોમાંથી મેળવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનને મળશે 800 મિલિયન ડોલરના શસ્ત્રો, ગુપ્ત માહિતી પણ શેર કરી રહ્યા છીએ: બાઈડેન

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">