Corona : 18 દિવસમાં ઓછા થયા કોરોનાના 14 લાખ એક્ટિવ કેસ, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી

દેશમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે સક્રિય કેસની સંખ્યા પણ ઘટી રહી છે. દેશમાં સક્રિય કેસ(Active Case) ની સંખ્યા ઘટીને 23,43,152 પર આવી છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં  76,755 નો ઘટાડો થયો છે.

Corona : 18 દિવસમાં ઓછા થયા કોરોનાના 14 લાખ એક્ટિવ કેસ, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી
Covid-19 : દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
Follow Us:
| Updated on: May 28, 2021 | 8:49 PM

દેશમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે સક્રિય કેસની સંખ્યા પણ ઘટી રહી છે. દેશમાં સક્રિય કેસ(Active Case) ની સંખ્યા ઘટીને 23,43,152 પર આવી છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં  76,755 નો ઘટાડો થયો છે. આજે સતત 12 મા દિવસે ત્રણ લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. સતત 15 માં દિવસે Corona થી સાજા થનારા લોકોની સંખ્યા દરરોજ નવા કેસોની સંખ્યા કરતા વધુ છે. આજે 28 મેના રોજ Coronaના 1,86,364 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 2,59,459 લોકો સાજા થયા છે.

11 માર્ચથી દેશમાં કોરોના કેસ વધવા માંડયા હતા, તેમજ તેના લીધે 10 મે ના રોજ સક્રિય કેસ વધીને 37,45,237 થયા. જો કે તેની બાદ કોરોનાના કેસ ઘટવા લાગ્યા અને હવે 18 દિવસમાં સક્રિય કેસ(Active Case) ની સંખ્યામાં 14 લાખનો ઘટાડો થયો છે. જ્યારે 28 મેના રોજ દેશમાં કોરોનાના 23,43,152 સક્રિય કેસ છે.

પોઝિટિવિટી રેટમાં ઘટાડો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોનાના કેસમાં ઘટાડાના પગલે સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હાલમાં 10.42 ટકા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ આજે 9 ટકા પર આવી ગયો છે. તે સતત ચાર દિવસથી 10 ટકાથી ઓછું રહ્યો છે. જ્યારે 8 મેના રોજ પોઝિટિવિટી રેટ 22.59 ટકા હતો.

ગુરુવારે સરકારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે અને આશા છે કે આગામી દિવસોમાં નિયંત્રણોને વધુ સરળ કર્યા પછી પણ આ કેસ ઘટતા રહેશે. પરંતુ તે જ સમયે કહ્યું હતું કે સારવાર હેઠળના કેસો હજી ખૂબ વધારે છે. નીતી આયોગના સભ્ય વી.કે. પૉલે કહ્યું કે દેશના મોટા ભાગના ભાગોમાં ટેસ્ટિંગ કરવા છતાં નવા કેસ અને ચેપ દરની દ્રષ્ટિએ સ્થિરતા જોવા મળી રહી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">