આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં જાહેર કર્યુ લગભગ 50 હજાર કરોડનું રિફંડ, જાણો વધુ વિગતો

Income Tax refund: CBDTએ ટ્વીટ કરીને માહીતી આપી હતી કે 1 એપ્રિલ, 2021થી 16 ઓગસ્ટ, 2021ની વચ્ચે તેમના દ્વારા 22.75 લાખ કરદાતાઓને 49,696 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં જાહેર કર્યુ લગભગ 50 હજાર કરોડનું રિફંડ, જાણો વધુ વિગતો
Income Tax Return
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 10:45 PM

Income Tax refund:  આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં 16 ઓગસ્ટ સુધીમાં આવક વિભાગ દ્વારા કરદાતાઓ માટે 49,696 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2021થી 16 ઓગસ્ટ, 2021ની વચ્ચે તેમણે 22.75 લાખ કરદાતાઓ માટે 49,696 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આવકવેરા વિભાગે 21,50,668 વ્યક્તિગત કેસોમાં 14,608 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, 1,24, 732 કોર્પોરેટ કેસોમાં 35,088 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ રકમ કરદાતાના ખાતામાં મોકલવામાં આવી છે. તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે કે નહીં તે જાણવા માટે તમે સ્ટેટસ ચેક કરી શકો છો.

અહીં જુઓ રિફંડનું સ્ટેટસ

આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી રિફંડ રકમની સ્થિતિ તપાસવા માટે વ્યક્તિએ આવકવેરા વિભાગની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લેવી પડશે. લોગ ઈન કર્યા પછી તમે અહીં આવકવેરા રિફંડની સ્થિતિ ચેક કરી શકો છો.

જો ITR વેરિફાઈ નહીં થાય તો પૈસા મળશે નહીં

જો પ્રોફાઈલમાં તમારું ITR વેરીફાઈ કરવામાં આવ્યું નથી તો તમારા આધારની મદદથી ફરીવાર વેરીફાઈ કરવા માટે રીક્વેસ્ટ મોકલી શકો છો અથવા સહી કરેલ ITR-V ફોર્મને સ્પીડ પોસ્ટ દ્વારા આવકવેરા CPC ઓફિસમાં મોકલાવી આપો.

જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રિફંડની રકમ તમારા ખાતામાં જમા થશે નહીં. કરદાતાઓ ઈચ્છશે તો CPC અથવા એસેસિંગ અધિકારીને ફરિયાદ અરજી દાખલ કરીને ડીપાર્મેન્ટને ITR પ્રક્રિયા ઝડપી કરવા માટેની વિનંતી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વેબસાઈટ પોર્ટલ પર ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી. આ માટે નાણામંત્રીએ આ સમસ્યા થોડા સમયમાં દુર થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ સાથે જ આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22)ના કિસ્સામાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">