દેશમાં કોરોનાની બીજી લહેરની અસર વધી, 24 રાજ્યોમાં કોરોના કેસોમાં નોંધાયો વધારો

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 24 રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો નોંધાયો છે.

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર વધી, 24 રાજ્યોમાં કોરોના કેસોમાં નોંધાયો વધારો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 09, 2021 | 5:15 PM

ભારતમાં ફરી એકવાર Corona  વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 24 રાજ્યોમાં Corona  કેસોમાં વધારો નોંધાયો છે. આ રાજ્યોમાં છેલ્લા સપ્તાહ દરમ્યાન કોરોનાના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસોમાં દરરોજ સરેરાશ  300થી વધુ કેસો વધી રહ્યા છે.

માર્ચ મહિનામાં 1 થી 7 માર્ચ સુધીના નવા કેસો પર નજર કરીએ તો 64657 નવા કેસ બહાર આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ઓક્ટોબરના બીજા અઠવાડિયા પછી કોરોના કેસોમાં સૌથી વધુ ઉછાળો છે. જ્યારે પંજાબમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે પંજાબમાં પાછલા અઠવાડિયામાં 22 અઠવાડિયા પછી કુલ 6215 નવા કેસ નોંધાયા છે.

ગયા સપ્તાહે Corona ના નવા કેસોમાં કેરલ બીજા સ્થાને છે. ગયા સપ્તાહે કેરલમાં કુલ 17924 નવા કેસ નોંધાયા હતા. હિમાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયાના પહેલાંના અઠવાડિયાની તુલનામાં કોરોનાના નવા કેસમાં 82% નો વધારો જોવા મળ્યો છે. જ્યારે પંજાબમાં 67 ટકા અને હરિયાણામાં 65 ટકાનો ઉછાળો જોવાયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આખા દેશના આંકડા જોતાં મંગળવારે થોડી રાહત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી, સક્રિય કેસોમાં વધારો નોંધાયો છે. પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન તેમાં 1285 નો ઘટાડો થયો છે. જ્યારે મૃતકોની સંખ્યા 77 નોંધાઈ હતી. જે છેલ્લા કેટલાક દિવસો કરતા ઓછી છે. શુક્રવારે મૃતકોની સંખ્યા 113, શનિવારે 108 ,રવિવારે 100 અને સોમવારે 97 હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 15388 નવા કેસ નોંધાયા છે. જેમાં એક કરોડ 12 લાખ 44 હજાર 786 લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં, 16596 દર્દીઓ સ્વસ્થ થયા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">