AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારંવાર ભારતીયો સાથે સખ્તાઈ ટ્રમ્પને ભારે પડશે, જો તમામ ભારતીયો અમેરિકા છોડી દે તો યુગાન્ડા જેવી હાલત થશે-વાંચો

યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનને વિશ્વનો સૌથી રહસ્યમય અને ક્રૂર સરમુખત્યારોમાંના એક માનવામાં આવે છે. એશિયાઈ વસ્તી તેમા ખાસ કરીને ભારતીયોને આ સરમુખત્યાર ભારે નફરતની નજરથી જોતો હતો. તેને એવુ લાગતુ હતુ કે તેના કારણે તેના દેશની અસલી આબાદી પાછળ ધકેલાઈ રહી છે. શાસક બનતાની સાથે જ ઈદી અમીને તેના એક સપનાનો હવાલો દેતા એશિયાઈ લોકોને દેશ છોડવાનો આદેશ આપ્યો. ઈદી અમીને 90 દિવસની અંદર તમામ ગુજરાતીઓને દેશ છોડવાનો આદેશ અને તેના થોડા જ વર્ષોમાં યુગાન્ડાનું અર્થંતંત્ર ભાંગી પડ્યુ અને દેશ 200 ટકાના સ્તરે મંદીમાં પહોંચી ગયો. આજકાલ આ જ રસ્તે ટ્રમ્પ ચાલી રહ્યા છે. ત્યારે અમેરિકામાં ભારતીયો સાથેની કડકાઈનો જવાબ આપતા જો તમામ ભારતીયો ત્યાંથી પલાયન કરી જશે તો શું અમેરિકા નબળુ પડી જશે? આવો જાણીએ.

વારંવાર ભારતીયો સાથે સખ્તાઈ ટ્રમ્પને ભારે પડશે, જો તમામ ભારતીયો અમેરિકા છોડી દે તો યુગાન્ડા જેવી હાલત થશે-વાંચો
| Updated on: Oct 05, 2025 | 4:25 PM
Share

ડોનાલ્ડ ટ્રમ્પ માસ ડિપોર્ટેશન તો કરાવી રહ્યા છે. સાથે જ એ પણ કન્ફર્મ કરી રહ્યા છે કે અન્ય દેશોમાંથી ઓછામાં ઓછા લોકો અમેરિકામાં આવે. ભારતીયોને લઈને તેઓ કંઈક વધુ જ કડકાઈ વર્તી રહ્યા છે. ક્યારેક તેઓ વર્ક વિઝા પર મસમોટી ફી વસુલી રહ્યા છે તો ક્યારેક યુનિવર્સિટીમાં એવા નિયમ બનાવી રહ્યા છે કે અભ્યાસ પછી પણ વિદ્યાર્થી લાંબુ ટકી ન શકે. આ તમામ વચ્ચે એક તબક્કો એવો છે જે અમેરિકાની આ સખ્તાઈપૂર્ણ નીતિની તુલના આફ્રિકી દેશ યુગાન્ડા સાથે કરી રહ્યા છે. કહેવાય રહ્યુ છે કે જો આ જ પ્રકારે સ્કિલ્ડ ભારતીયોને હેરાન કરાતા રહેશે તો બહુ જલદી અમેરિકાના હાલ પણ યુગાન્ડા જેવા થશે. પરંતુ યુગાન્ડામાં એવુ શું થયુ હતુ. ચાલો જાણીએ? શું છે યુગાન્ડાના ખલનાયક ઈદી અમીનની કહાની વર્ષ 1946માં ઈદી ઈમીને રસોયા તરીકે કિંગ્સ આફ્રિકન રાઈફલ્સમાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">