AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહમંત્રી પરીક્ષામાં પાસ, J&Kમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટેના બિલને રાજયસભાની મંજૂરી

જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટે રાજયસભાએ 3 જૂલાઈ 2019થી 6 મહિના માટે બિલને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ જમ્મૂ-કાશ્મીર આરક્ષણ બિલ 2019 પણ પસાર કરી દીધુ છે. ગૃહમંત્રી અમિતશાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય વધારવાનો પ્રસ્તાવ મુકયો હતો. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં પાસ થઈ ગયો છે. રાજ્યસભામાં આ બિલ પર […]

ગૃહમંત્રી પરીક્ષામાં પાસ, J&Kમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટેના બિલને રાજયસભાની મંજૂરી
| Updated on: Jul 01, 2019 | 3:25 PM
Share

જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટે રાજયસભાએ 3 જૂલાઈ 2019થી 6 મહિના માટે બિલને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ જમ્મૂ-કાશ્મીર આરક્ષણ બિલ 2019 પણ પસાર કરી દીધુ છે.

ગૃહમંત્રી અમિતશાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય વધારવાનો પ્રસ્તાવ મુકયો હતો. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં પાસ થઈ ગયો છે. રાજ્યસભામાં આ બિલ પર તેમની વાત મુકતા શાહે પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂથી જોડાયેલ તથ્યો સદનમાં રાખવા પર વિપક્ષના વિરોધ કરવા પર ટિપ્પણી કરી. તેમને કહ્યું કે મનોજ ઝા જી અને ગુલામ નબી આઝાદજીએ પણ મોટો વિરોધ કર્યો કે અમે નેહરૂજી વિશે દેશની જનતામાં ખોટો વિચાર ઉભો કરવા ઈચ્છીએ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

આ વિચાર ખોટો છે. અમે નેહરૂજી વિશે કોઈ ખોટો વિચાર ઉભો કરવા નથી માંગતા. પરંતુ એક વાત છે કે ઈતિહાસની ભૂલોથી જો દેશ નહી શીખે તો તેનું ભવિષ્ય સારૂ નથી હોતુ. ઈતિહાસની ભૂલોની ચર્ચા થવી જોઈએ અને ઈતિહાસની ભૂલોથી શીખવુ જોઈએ.

આ પણ વાંચો: શું કોંગ્રેસની અધ્યક્ષ પદ માટે શોધ પુરી? સોનિયા ગાંધીએ આ નેતાને અધ્યક્ષ પદ માટે કર્યો ફોન!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">