Ayodhya helicopter service Start : રામ ભક્તોને મોટી ભેટ, હેલિકોપ્ટરથી જોઈ શકાશે અયોધ્યાનો નજારો, જાણો કેટલું હશે ભાડું

Ayodhya ram mandir helicopter service Started: આ પહેલા યોગી સરકારે રામ ભક્તોને વધુ એક મોટી ભેટ આપી છે. જેનાથી રામ ભક્તો આકાશમાંથી રામનગરી અયોધ્યાના દર્શન કરી શકશે. જાણો આ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે, સમય શું હશે અને આ માટે કેટલું ભાડું ચૂકવવું પડશે.

Ayodhya helicopter service Start : રામ ભક્તોને મોટી ભેટ, હેલિકોપ્ટરથી જોઈ શકાશે અયોધ્યાનો નજારો, જાણો કેટલું હશે ભાડું
Helicopter service started in Ayodhya to visit Ramlala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 12:50 PM

Ayodhya ram mandir helicopter service Started: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર 2023 સુધીમાં મંદિરના ભોંયતળિયાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં રામ લલ્લાના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દર્શન કાર્ય શરૂ કરવામાં આવશે. આ પહેલા યોગી સરકારે રામ ભક્તોને વધુ એક મોટી ભેટ આપી છે. જેનાથી રામ ભક્તો આકાશમાંથી રામનગરી અયોધ્યાના દર્શન કરી શકશે.

હેલિકોપ્ટર દ્વારા રામનગરી જોઈ શકશે (Ayodhya helicopter service Started)

ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ અને હેરિટેજ એવિએશન દ્વારા અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર સુવિધાની મોટી ભેટ આપી છે. રામલલાના ભક્તો હવે હેલિકોપ્ટર દ્વારા સમગ્ર રામનગરી અયોધ્યાના દર્શન કરી શકશે. આને અયોધ્યા માટે મોટી ભેટ તરીકે જોવામાં આવી રહી છે.

સુવિધા કેટલો સમય ચાલશે

હેલિકોપ્ટર સેવા રામ નવમી એટલે કે 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ભક્તો સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી આ સુવિધાનો લાભ લઈ આકાશમાંથી અયોધ્યાના દર્શન કરી શકશે. શરૂઆતમાં, હેલિકોપ્ટર સેવા 15 દિવસની ટ્રાયલ પર શરૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેની માંગ વધશે તો તેને આગળ પણ વધારી શકાય છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

હેલિકોપ્ટર સેવાનું ભાડું કેટલું હશે

માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં એક સમયે 7 લોકો મુસાફરી કરી શકે છે, આ માટે દરેક યાત્રીએ 3 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હેરિટેજ એવિએશને કુંભ, પ્રયાગરાજ, મા વૈષ્ણો દેવી સહિત અનેક સ્થળોએ પોતાની સેવા આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો 15 દિવસના ટ્રાયલ દરમિયાન સારો પ્રતિસાદ મળે છે, તો આ સેવાને કાયમી પણ કરી શકાય છે.

Latest News Updates

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">