શું દેશના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે? ICMRએ આપ્યો આ જવાબ 

ભારતમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે દરેક લોકો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ICMRના ડીજીએ કહ્યું કે સરકારએ સમગ્ર દેશમાં ટીકાકરણની વાત ક્યારેય કરી નથી. તેમને કહ્યું કે તેમનું લક્ષ્ય વાઈરસની શ્રૃંખલાને ખત્મ કરવાનો છે, તમામ લોકોને વેક્સિન આપવાનો કોઈ પ્લાન નથી. ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય […]

શું દેશના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે? ICMRએ આપ્યો આ જવાબ 
Follow Us:
| Updated on: Dec 01, 2020 | 9:37 PM

ભારતમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે દરેક લોકો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ICMRના ડીજીએ કહ્યું કે સરકારએ સમગ્ર દેશમાં ટીકાકરણની વાત ક્યારેય કરી નથી. તેમને કહ્યું કે તેમનું લક્ષ્ય વાઈરસની શ્રૃંખલાને ખત્મ કરવાનો છે, તમામ લોકોને વેક્સિન આપવાનો કોઈ પ્લાન નથી. ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય કોરોના વાઈરસની ચેનને તોડવાનો છે. જો આ વાઈરસ ફેલાવવાથી રોકવામાં સફળ થઈ જઈશું તો તમામ લોકોને વેક્સિન આપવાની જરૂરિયાત રહેશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાંસદ અભય ભારદ્વાજનું નિધન, CM રૂપાણીએ કહ્યું તેઓ મારા પરમ મિત્ર હતા, ભાજપ પાર્ટીએ સારા નેતા ગુમાવ્યા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">