AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું યુરોપના દેશોમાં હિંદુઓ સામેની નફરત વધી રહી છે? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો ભોગ?- વાંચો

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમમાં ખાસ કરીને કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં હિંદુઓ વિરુદ્દ નફરતથી ભરેલુ વર્તન વધી રહ્યુ છે. ત્યારે સ્કોટલેન્ડની સંસદમાં હિંદુ ફોબિયા પર લગામ લગાવવાની વાત થઈ રહી છે. સ્કોટિશ સાંસદ એશ રેગને આ મુ્દો ઉઠાવી તેની સામે પ્રસ્તાવ લાવવાની માગ કરી છે. લગભગ 30 હજાર હિંદુ વસ્તીવાળા દેશમાં એવુ શું થઈ રહ્યુ છે, જે વાત પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ છે?

શું યુરોપના દેશોમાં હિંદુઓ સામેની નફરત વધી રહી છે? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો ભોગ?- વાંચો
Follow Us:
| Updated on: Apr 24, 2025 | 9:31 PM

સ્કોટલેન્ડની સંસદમાં હાલમાં જ હિંદુફોબિયાનો મુદ્દો ઉઠ્યો હતો. સ્કોટિસ સાંસદ એશ રેગને આ મુદ્દે વાત કરતા કહ્યુ જો મંદિરોમાં તોડફોડ થઈ રહી હોય, અથવા લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોય તેનો મતલબ એ નથી કે માત્ર હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. પરંતુ આ સમગ્ર દેશના મૂલ્યોનું પણ પતન થઈ રહ્યુ છે. કેનેડા, બ્રિટેન અને અમેરિકામાં હાલમાં હિંદુ વસ્તીની વધતી અસ્વીકાર્યતા વચ્ચે આ એક નવુ પગલુ છે. આ પહેલા એન્ટી સેમિટિઝ્મ એટલે કે યહુદીઓ થી નફરત અને ઈસ્લામોફોબિયા જેવા શબ્દોની ચર્ચા થતી હતી. સ્કોટલેન્ડની કૂલ વસ્તી લગભગ 0.3% છે. આટલી નાની વસ્તી પણ સ્થાનિક લોકોની નફરતથી બચી શકી નથી. હાલમાં સંસદમાં ઉઠેલો મુદ્દો એક ખાસ રિપોર્ટ- હિંદુફોબિયા ઈન સ્કોટલેન્ડ પર આધારીત છે. જે ગાંધીયન પીસ સોસાયટીએ તૈયાર કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં જ તેને રિલીઝ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">