જમ્મુ-કાશ્મીરના મેંઢર સેક્ટરમાં ગ્રેનેડ બ્લાસ્ટ, LOC પર તૈનાત બે જવાન શહીદ, અનેક સૈનિકો ઘાયલ

જમ્મુકાશ્મીરના મેંઢર સેક્ટરમાં થયેલા ગ્રેનેટ એટેકમાં સેનાના બે જવાનો શહીદ જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે. સારવાર દરમિયાન એક કેપ્ટન અને JCOએ છેલ્લા શ્વાસ લીધા હતા.

જમ્મુ-કાશ્મીરના મેંઢર સેક્ટરમાં ગ્રેનેડ બ્લાસ્ટ, LOC પર તૈનાત બે જવાન શહીદ, અનેક સૈનિકો ઘાયલ
મેંઢર સેક્ટરમાં ગ્રેનેડ એટેક, 2 જવાન શહીદImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 9:40 AM

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ફરી એકવાર ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટની ઘટના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાંથી સામે આવી છે. જેમાં સેનાના બે જવાનો શહીદ થયા છે. જે સમયે આ બ્લાસ્ટ થયો તે સમયે LOC નજીક સુરક્ષાદળો ફરજ પર તૈનાત હતા. જમ્મુના પીઆરઓ ડિફેન્સના જણાવ્યા મુજબ ગ્રેનેડ વિસ્ફોટને કારણે અનેક જવાનો પણ ઘાયલ થયા છે. જ્યારે સારવાર દરમિયાન કેપ્ટન અને એક JCO શહીદ થયા છે.  આપને જણાવી દઈએ કે પુલવામા (Pulwama)માં હજુ ગાઈકાલે થયેલા આતંકી હુમલામાં CRPFના ASI વિનોદકુમાર શહીદ થયા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકવાદીઓ ફરી બેફામ બની રહ્યા છે અને તેમના ષડયંત્રોમાંથી બાઝ નથી આવી રહ્યા. અવારનવાર આ આતંકીઓ ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા રવિવારે પુલવામા જિલ્લામાંથી આતંકી હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક અધિકારી શહીદ થયા હતા. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ બપોરે 2:15 વાગ્ય આસપાસ, આતંકવાદીઓએ પુલવામાના ગંગુ ચોક વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત ચોકી પર ફાયરિંગ કર્યુ હતુ. તેમના જણાવ્યા પ્રમાણે આ આતંકી હુમલામાં CRPFના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જો કે હોસ્પિટલ પહોંચતા જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">