2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું કે, વર્ષ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલવાની છે. રેલવે બોર્ડ સ્તર પર જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં મુસાફરોને ટ્રેન માટે મુશ્કેલી ઓછી થશે. રેલવેની માગ અનુસાર ટ્રેન અને માલગાડી ચાલશે. જેના કારણે રેલવેનું મૂળમાંથી પરિવર્તન થઈ રહ્યું છે. આ પણ […]

2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:16 AM

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું કે, વર્ષ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલવાની છે. રેલવે બોર્ડ સ્તર પર જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં મુસાફરોને ટ્રેન માટે મુશ્કેલી ઓછી થશે. રેલવેની માગ અનુસાર ટ્રેન અને માલગાડી ચાલશે. જેના કારણે રેલવેનું મૂળમાંથી પરિવર્તન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ અમિત શાહે કરી જાહેરાત, સેનાના આ દળના જવાનોને મળશે 100 દિવસની રજા

ચેરમેન પૂર્વોત્તર રેલવેના મહાપ્રબંધક રાજીવ અગ્રવાલ અને તેની ટીમની સાથે ‘જીએમ નિરીક્ષણ સ્પેશિય ટ્રેન’થી વારાણસી-બલિયા-છપરા રેલમાર્ગનું નિરીક્ષણ કરીને ગોરખપુર પહોંચ્યા હતા. ગોરખપુર જંકશન પર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, મુસાફરોની સુવિધા અને વ્યવસ્થા માટે ખાનગી ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. પરંતુ ટ્રેનની સુરક્ષા અને ઓપરેશન રેલવેના હાથમાં રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દિલ્હીથી મુંબઈ, કલકત્તા અને પટના વગરે શહેરોમાં ટ્રેનની માગણી વધી છે. પરંતુ અત્યારે નવી ટ્રેનો માટે રેલ લાઈનની જગ્યા નથી. જેના માટે ભારતીય રેલવેના સ્તર પર માત્ર માલગાડીઓ માટે ફ્રેટ કોરિડોર તૈયાર કરી રહ્યા છીએ. ફ્રેટ કોરિડોર ડિસેમ્બ 2021 સુધી તૈયાર થઈ જશે. જે બાદ તમામ માલગાડી ફ્રેટ કોરિડોર પર જ ચાલશે. અને પછી યાત્રી ટ્રેન માટે રેલવેને ખાલી લાઈન મળી જશે.

રેલવે બોર્ડના ચેરમેને કહ્યું કે, યાત્રીટ્રેન માટે ભારતીય રેલલાઈનને અપગ્રેડ કરવામાં આવે છે. જેના માટે સરકારે 13 હજાર કરોડ રૂપિયા સ્વીકૃત કર્યા છે. જેના પર 160 કીમી પ્રતિ કલાકની ગતિથી ટ્રેન ચાલી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">