અગ્નિવીરો માટે સારા સમાચાર! CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 10 ટકા અનામત હશે, વય મર્યાદામાં પણ છૂટછાટની અમિત શાહની જાહેરાત

ભારત સરકારે અગ્નિપથ (Agneepath Scheme) યોજનાની મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home MInistry)કહ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે.

અગ્નિવીરો માટે સારા સમાચાર! CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 10 ટકા અનામત હશે, વય મર્યાદામાં પણ છૂટછાટની અમિત શાહની જાહેરાત
CAPF and Assam Rifles will have 10 per cent reservation in recruitment, Amit Shah announces relaxation in age limit too
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:43 AM

ભારત સરકારે અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને લઈને મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles) ની ભરતીમાં ‘અગ્નવીર’ને પ્રાધાન્ય આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે બંને વિભાગોમાં યોજાનારી ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરો માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ

તેલંગાણાના સિકંદરાબાદમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે દેશના વિવિધ ભાગોમાં સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધના ભાગરૂપે પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુસ્સે થયેલા યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી, ખાનગી, જાહેર વાહનો, રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી હતી અને હાઈવે અને રેલ્વે લાઈનોને બ્લોક કરી દેવામાં આવી હતી.

દેશભરમાં વિરોધ વચ્ચે તેલંગાણામાં એક વ્યક્તિનું મોત થયું 

શુક્રવારે જીવ ગુમાવનાર યુવકની ઓળખ 24 વર્ષીય રાકેશ તરીકે થઈ છે, જે વારંગલ જિલ્લાના ડાબીરપેટ ગામનો રહેવાસી છે. બુધવારથી શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ મોતનો આ પહેલો કિસ્સો છે. પડોશી બિહાર અને પશ્ચિમ બંગાળના ભાગોમાં અગ્નિપથ યોજના સામે વિરોધને પગલે, રાજ્ય સરકારે શુક્રવારે તમામ જિલ્લા વહીવટીતંત્રોને સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંય પણ બગડે નહીં.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">