AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અગ્નિવીરો માટે સારા સમાચાર! CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 10 ટકા અનામત હશે, વય મર્યાદામાં પણ છૂટછાટની અમિત શાહની જાહેરાત

ભારત સરકારે અગ્નિપથ (Agneepath Scheme) યોજનાની મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home MInistry)કહ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે.

અગ્નિવીરો માટે સારા સમાચાર! CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 10 ટકા અનામત હશે, વય મર્યાદામાં પણ છૂટછાટની અમિત શાહની જાહેરાત
CAPF and Assam Rifles will have 10 per cent reservation in recruitment, Amit Shah announces relaxation in age limit too
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:43 AM
Share

ભારત સરકારે અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને લઈને મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles) ની ભરતીમાં ‘અગ્નવીર’ને પ્રાધાન્ય આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે બંને વિભાગોમાં યોજાનારી ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરો માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ

તેલંગાણાના સિકંદરાબાદમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે દેશના વિવિધ ભાગોમાં સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધના ભાગરૂપે પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુસ્સે થયેલા યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી, ખાનગી, જાહેર વાહનો, રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી હતી અને હાઈવે અને રેલ્વે લાઈનોને બ્લોક કરી દેવામાં આવી હતી.

દેશભરમાં વિરોધ વચ્ચે તેલંગાણામાં એક વ્યક્તિનું મોત થયું 

શુક્રવારે જીવ ગુમાવનાર યુવકની ઓળખ 24 વર્ષીય રાકેશ તરીકે થઈ છે, જે વારંગલ જિલ્લાના ડાબીરપેટ ગામનો રહેવાસી છે. બુધવારથી શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ મોતનો આ પહેલો કિસ્સો છે. પડોશી બિહાર અને પશ્ચિમ બંગાળના ભાગોમાં અગ્નિપથ યોજના સામે વિરોધને પગલે, રાજ્ય સરકારે શુક્રવારે તમામ જિલ્લા વહીવટીતંત્રોને સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંય પણ બગડે નહીં.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">