દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને આપવામાં આવતી ભેટ કાયદેસર કે ગેરકાયદેસર? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને સોનાના સિક્કા, ફ્રિજ અને એલસીડી ટીવી જેવી ભેટથી લઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઓફર કરવામાં આવે છે.

દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને આપવામાં આવતી ભેટ કાયદેસર કે ગેરકાયદેસર? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
Supreme Court (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 5:34 PM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે દવાઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ (Pharma companies) દ્વારા ડૉક્ટરોને મફત ભેટ આપવી એ કાયદા હેઠળ સંપૂર્ણ ગુનો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે મંગળવારે ડોકટરોને પ્રોત્સાહિત કરવાના નામે આવકવેરા કાયદા હેઠળ કપાત માટેની કંપનીની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ડોકટરોને આપવામાં આવતી મફત ભેટોના બદલામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ (pharmaceutical companies) દ્વારા પ્રિસ્ક્રિપ્શનોની હેરફેરને ચિંતાનો વિષય” ગણાવ્યો છે.

દવા કંપનીઓ દ્વારા તેમને સોનાના સિક્કા, ફ્રિજ અને એલસીડી ટીવી જેવી ભેટથી લઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત, રજાઓ અથવા મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ભેટ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસનો પણ સમાવેશ થાય છે.

જસ્ટિસ યુ. યુ. લલિત (Justices Uday U Lalit) અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ (S Ravindra Bhat)ની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે મેસર્સ એપેક્સ લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડની અપીલને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, તેણે એક ચતુર કાનૂની કેસનું સમાધાન પણ કર્યું જેમાં ડોકટરોને આપવામાં આવતી ભેટો માટે કર કપાતમાંથી મુક્તિ માંગવામાં આવી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

કંપનીએ દલીલ કરી હતી કે કાયદાના દાયરામાં તબીબી કર્મચારીઓને આવી ભેટો સ્વીકારવા પર પ્રતિબંધ હોવા છતાં તેને કોઈપણ કાયદા હેઠળ ગુનો ગણવામાં આવ્યો નથી, તેથી કંપનીઓ આ ભેટો પર ખર્ચવામાં આવેલી રકમના હિસાબ પર કર લાભો મેળવવા માટે હકદાર છે.

બેન્ચ વતી જસ્ટિસ ભટ દ્વારા લખવામાં આવેલા નિર્ણયોમાં સંબંધિત કાયદા અને નિયમોનો ખુલાસો કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોક્ટરોને ગિફ્ટ આપવા પર કાયદાના દાયરામાં પ્રતિબંધ છે અને આવી સ્થિતિમાં આવકવેરા કાયદાની કલમ 37(એ) હેઠળ કર લાભનો દાવો કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમ કરવાથી તે જાહેર નીતિને સંપૂર્ણપણે અસર કરશે.

આ પણ વાંચો: Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનું કૌભાંડ, 3 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

આ પણ વાંચો: Zaghadiya: અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">