દિલ્લીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, કરનાલથી ઝડપાયા ચાર શંકાસ્પદ આતંકવાદી

દિલ્લીને (Delhi) હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ઝડપાયેલ આતંકવાદીઓ પંજાબથી હરિયાણામાં પ્રવેશ્યા હતા અને તેઓ દિલ્લી જવાના હોવાની વિગતો સામે આવી છે.

દિલ્લીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, કરનાલથી ઝડપાયા ચાર શંકાસ્પદ આતંકવાદી
Four terrorists arrested from Karnal (symbolic image)Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 1:37 PM

હરિયાણાના કરનાલથી (Karnal) ચાર શંકાસ્પદ આતંકવાદીઓ ( terrorists) ઝડપાયા છે. સુરક્ષા એજન્સીને મળેલ વિગતોને આધારે,દિલ્લીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવવીને ચારેય શંકાસ્પદ આતંકવાદીઓ (Suspected terrorist) ઝડપાયા છે. ઝડપાયેલ આતંકવાદીઓ પંજાબથી હરિયાણામાં પ્રવેશ્યા હતા અને તેઓ દિલ્લી (Delhi) જવાના હોવાની વિગતો સામે આવી છે. સુરક્ષા એજન્સીને કન્ટેનરમાંથી હથિયારો અને દારુગોળો (explosives) પણ મળી આવ્યો છે. ઝડપાયેલા ચારેય શંકાસ્પદ આતંકવાદીઓની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે 4 વાગ્યે બસતાડા ટોલ પ્લાઝા પાસેથી તમામની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઈનોવા કારમાં જતા હતા. મધુબન પોલીસ સ્ટેશનની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આઈબીના રિપોર્ટ પર ઘણા દરોડા પાડવામાં આવ્યા હતા અને ચારેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રોન દ્વારા હથિયારો મળી આવ્યા છે

કરનાલના એસપી ગંગારામ પુનિયાએ જણાવ્યું છે કે આતંકીઓને ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો મળ્યા છે. તમામ આતંકવાદીઓ હરવિંદર સિંહ માટે કામ કરે છે. ત્રણ આતંકીઓ ફિરોઝપુરના છે અને એક આતંકી લુધિયાણાનો છે. પાકિસ્તાનમાં બેઠેલા હરવિંદ સિંહ રિંડા તેમની મદદ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ ચારેય આતંકીઓ મહારાષ્ટ્રના નાંદેડ જઈ રહ્યા હતા. આ મામલે FIR નોંધવામાં આવી છે. કરનાલમાં વિસ્ફોટકો ઝડપાવા અંગે હરિયાણાના સીએમ એમએલ ખટ્ટરે કહ્યું કે આરોપીઓ જ્યારે હરિયાણામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટકો સાથે ઝડપાયા હતા. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">