AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂતો માત્ર 3 દસ્તાવેજોથી નિ:શુલ્ક KCC બનાવી 3 લાખ સુધી ઓછા વ્યાજની લોન મેળવી શકશે

મધ્યપ્રદેશમાં કિશાન મહા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ તમામને મળતું ન હતું.

કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂતો માત્ર 3 દસ્તાવેજોથી નિ:શુલ્ક KCC બનાવી 3 લાખ સુધી ઓછા વ્યાજની લોન મેળવી શકશે
Farmer (File Photo)
Ankit Modi
| Edited By: | Updated on: Dec 19, 2020 | 7:34 PM
Share

મધ્યપ્રદેશમાં કિશાન મહા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ તમામને મળતું ન હતું. પરંતુ સરકારે નિયમોમાં બદલાવ કરી આ સુવિધા તમામ માટે શક્ય બનાવી છે. સરકાર કોરોનાકાળમાં કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC)ના નિયમોમાં ઢીલ આપી છે. માત્ર ત્રણ ડક્યુમેન્ટ્સના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ તૈયાર થઈ જશે. આ માટે બેન્ક પીએમ કિસાન સમ્માન નિધિના ડેટાનો ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશનના 15 દિવસની અંદર KCC ચાલુ થાય છે. પહેલા KCC બનાવવા પ્રોસેસીંગ ફી, ઈન્સ્પેક્શન અને લેઝર ફોલિયા ચાર્જ આપવો પડતો હતો, સરકાર દ્વારા હવે તેને રદ કરાયો છે. 3 લાખની લોનનો લાભ મળે છે.  પહેલા ગેરેન્ટી વગર 1 લાખ રૂપિયાની લોન મળતી હતી, જેની મર્યાદા વધારી 1.60 લાખ રૂપિયા કરી દેવાઈ છે.

કિસાન ક્રેડિટ કાર્ડ કોણ બનાવી શકે છે?

1.  ખેતી સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ 2. લોન અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી કેસીસી માટે અરજી કરનાર વ્યક્તિની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 75 વર્ષ હોવી જોઈએ. 3. 60 વર્ષથી વધુ ઉંમરના અરજદારોએ સહ-અરજદાર હોવા આવશ્યક છે. આ અરજદારનો નજીકનો સંબંધી હોઈ શકે છે. સહ અરજદારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી આવશ્યક છે.

KCC માટે જરૂરી દસ્તાવેજો

1. અલગ-અલગ બેન્કો KCC માટે અરજદાર પાસેથી અલગ-અલગ દસ્તાવેજોની માંગ કરે છે, અરજદાર પાસે કેટલાક મૂળ દસ્તાવેજો હોવા આવશ્યક છે. 2. આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, આઈડી પ્રૂફ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ અને સરનામાંના પુરાવા હોવા જોઈએ. 3. અરજી કરવા માટે અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ જરૂરી છે.

આ પણ વાંચો: દીદી તમારી મૂળ પાર્ટી કંઇ હતી ? અમીત શાહનો મમતાને સણસણતો સવાલ

KCC પર વ્યાજ દર

કિસાન ક્રેડિટ કાર્ડ પરનો વ્યાજ દર વાર્ષિક 7% છે. જો લોન એક વર્ષમાં ચૂકવવામાં આવે તો વ્યાજ દરમાં 3 ટકાનો ઘટાડો થાય છે. 2 ટકા સબસિડી પણ આપવામાં આવે છે. ખેડૂતોને વ્યાજના દરમાં 5 ટકાની છૂટ મળે છે.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">