કટ્ટરપંથી શીખ સંગઠન અને પાકિસ્તાનના ટ્વીટર હેન્ડલ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે: ત્રિવેન્દ્રસિંહ રાવત

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે કહ્યું હતું કે અમેરિકા સ્થિત 'જસ્ટિસ ફોર શીખ' અને પાકિસ્તાનમાં લગભગ 300 જેટલા ટ્વીટર હેન્ડલ્સ ખેડૂતોમાં રોષ ઉભો કરી રહ્યાં છે.

કટ્ટરપંથી શીખ સંગઠન અને પાકિસ્તાનના ટ્વીટર હેન્ડલ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે: ત્રિવેન્દ્રસિંહ રાવત
CM Trivendra Singh Rawat (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:52 PM

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે કહ્યું હતું કે અમેરિકા સ્થિત ‘જસ્ટિસ ફોર શીખ’ અને પાકિસ્તાનમાં લગભગ 300 જેટલા ટ્વીટર હેન્ડલ્સ ખેડૂતોમાં રોષ ઉભો કરી રહ્યાં છે. તેમણે નવા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા લોકોને પડકાર્યા. રાવતે કહ્યું કે જેઓ ખેડૂત આંદોલન પાછળ છે તે દેશને તોડવા માગે છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમણે દાવો કર્યો હતો કે નવા કૃષિ કાયદાએ ખેડૂતોને તેમના ઉત્પાદનને પરંપરાગત બજારો ઉપરાંત અન્ય સ્થળે પણ તેમના પાક અને ઉત્પાદન વેચવાની સ્વતંત્રતા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું, “મને ખાતરી છે કે નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા લોકોને જો તેઓ માટે કાયદાઓ કેટલા નુકસાનકારક છે તે સાબિત કરવા પડકારવામાં આવે તો તેઓ સહન નહીં કરે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

દિનદયાલ ઉપાધ્યાય સહકારી ખેડૂત કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને 300 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપ્યા બાદ રાવતે કહ્યું હતું કે, “અમેરિકા સ્થિત જસ્ટિસ ફોર શીખ જેવી સંસ્થાઓ અને પાકિસ્તાન દ્વારા સંચાલિત 302 જેટલા ટ્વીટર હેન્ડલથી ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન ભારતમાં ખેડૂતોનો વિકાસ થાય તેવું ઈચ્છે છે.

ઉત્તરાખંડના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ‘ચક્કા જામ’થી દૂર રહેલા સંગઠનોની પ્રશંસા કરતા રાવતે કહ્યું કે, તેઓ તેમના હિતો માટે આવા દળોથી દૂર રહ્યા તે બદલ તેમનો આભાર. રાવતે કહ્યું કે, ખેડૂતો માટે સ્વામિનાથન કમિશનની ભલામણોનો અમલ કરવાનો શ્રેય વડાપ્રધાનને આપવો જોઈએ.

આ પણ વાંચો: આવી રહી છે Internet Startups IPOની ભરમાર, દેશમાં હાલ 42 યુનિકોર્ન

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">