ખેડૂત આંદોલન: સરકાર સાથે નવમી બેઠકમાં ન થયું સમાધાન, 19 જાન્યુઆરીએ ફરી બેઠક

કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmer Protest) શરૂ છે. શુક્રવારે આંદોલનનો 51મો દિવસ હતો. દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચેની નવમી બેઠક કોઈ સમાધાન વગર જ પૂર્ણ થઈ.

ખેડૂત આંદોલન: સરકાર સાથે નવમી બેઠકમાં ન થયું સમાધાન, 19 જાન્યુઆરીએ ફરી બેઠક
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 15, 2021 | 9:43 PM

કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmer Protest) શરૂ છે. શુક્રવારે આંદોલનનો 51મો દિવસ હતો. દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચેની નવમી બેઠક કોઈ સમાધાન વગર જ પૂર્ણ થઈ. હવે આગામી 19 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે 10મી બેઠક યોજાશે.

સુપ્રીમ અને સરકાર સાથે અલગ અલગ વાતચીત

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખેડૂત કાયદાઓ અંગે સરકાર સાથે થયેલી 9મી બેઠક અંગે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે અમે લઘુત્તમ ટેકાના ભાવ(MSP)પર સરકાર સાથે ચર્ચા કરી રહ્યાં છીએ. આ સાથે જ ત્રણેય ખેડૂત કાયદાઓ અંગે વાતચીત કરી. એમણે કહ્યું આજે સારા વાતાવરણમાં સરકાર સાથે વાતચીત થઈ. ખેડૂતો આજની ચર્ચાને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે. બેઠક બાદ એમણે કહ્યું આજની બેઠકમાં ખેડૂત કાયદાઓ અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કોઈ સમાધાન થયું નથી. સરકાર સાથે વાતચીત દરમિયાન ખેડૂતોએ સરકારને સ્પષ્ટ કહ્યું કે સુપ્રીમ કોર્ટ સાથે જે વાતચીત શરૂ છે, તેનાથી અલગ સરકાર સાથે પણ વાતચીત શરૂ રહેશે.

અમે ઈચ્છીએ છીએ રસ્તો નીકળે અને આંદોલન પૂર્ણ થાય: કૃષિ મંત્રી

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કિસાન યુનિયન સાથે 9મી બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ત્રણેય કાયદાઓ પર ચર્ચા થઈ. આવશ્યક વસ્તુ અધિનિયમ પર પણ ચર્ચા થઈ. આ બેઠકમાં ખેડૂતોની શંકાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કિસાન યુનિયન અને સરકારે નિર્ણય કર્યો છે કે આગામી 19 જાન્યુઆરીએ 12 વાગ્યે ફરી ચર્ચા થશે. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂત આંદોલન અંગે સુપ્રીમ કોર્ટે કરેલ નિર્ણયનું સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટે ગઠન કરેલી કમિટી સામે પોતાના વિચારો રજૂ કરશે. અમે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ રસ્તો નીકળે અને આંદોલન પૂર્ણ થાય.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 535 કેસ નોંધાયા, હાલમાં 6,850 એક્ટિવ કેસ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">