છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 535 કેસ નોંધાયા, હાલમાં 6,850 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોના (CORONA)ના દૈનિક કેસોમાં અને કોરોનાથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. આજે 15 જાન્યુઆરીના દિવસે કોરોનાના નવા 535 કેસ નોંધાયા અને આજે કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ થયા.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 535 કેસ નોંધાયા, હાલમાં 6,850 એક્ટિવ કેસ
File Image
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 15, 2021 | 8:53 PM

રાજ્યમાં કોરોના (CORONA)ના દૈનિક કેસોમાં અને કોરોનાથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. આજે 15 જાન્યુઆરીના દિવસે કોરોનાના નવા 535 કેસ નોંધાયા અને આજે કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ થયા. અમદાવાદ કોર્પોરેશન, સુરત અને રાજકોટ કોર્પોરેશનમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના મૃત્યુઆંક 4,360 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજના દિવસે 738 જેટલા દર્દીઓએ કોરોનાને  મ્હાત આપી છે અને સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,43,639 દર્દીઓ કોરોના મૂક્ત થઈ સ્વસ્થ થાય છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 95.60% થયો છે.

રાજ્યમાં હાલ 6,850 એક્ટિવ કેસ છે, જેમાં 55 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 6,995 દર્દીઓનું સ્વાસ્થ્ય સ્થિર છે. રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 104, સુરતમાં 81, વડોદરામાં 76 અને રાજકોટમાં 70 નવા કેસ નોંધાયા છે. આ સાથે આ ચાર મહાનગરોમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં 177, સુરતમાં 125, વડોદરામાં 41 અને રાજકોટમાં 57 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">