કોરોનાની બીજી લહેર અને ચૂંટણી પહેલા સરકારોને અપાઈ હતી ચેતવણી, કોઈએ ના માની આ વૈજ્ઞાનિકની વાત

આઈસીએમઆરના ચેપી રોગોના વડા ડો.સમીરન પાંડા એ કહ્યું કે અનલોક થયા પછી લોકોની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ ગઈ હતી, લોકો કોરોના અને નિયમો પ્રત્યે લાપરવાહ બન્યા હતા.

કોરોનાની બીજી લહેર અને ચૂંટણી પહેલા સરકારોને અપાઈ હતી ચેતવણી, કોઈએ ના માની આ વૈજ્ઞાનિકની વાત
Corona Virus (Photo-PTI)
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 10:14 AM

દેશમાં કોરોનાની બીજી તરંગ ખૂબ તબાહી મચાવી રહી છે. મળેલી માહિતી અનુસાર આ અંગે સરકારને અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. લોકોની બેદરકારી અને ચૂંટણીના રાજ્યોની સ્થિતિ અંગે પણ અહેવાલો આપવામાં આવ્યા હતા.

આઇસીએમઆરના સંક્રામક રોગોના વડાએ જણાવ્યું હતું કે જનતા અને નેતા બંને જવાબદાર

રાજ્યોએ ઓછા કરી દીધા હતા ટેસ્ટ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આઈસીએમઆરના ચેપી રોગોના વડા ડો.સમીરન પાંડા દ્વારા આ વાત બહાર આવી હતી. તેમણે કહ્યું કે અનલોક થયા પછી લોકોની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ ગઈ હતી, લોકો કોરોના અને નિયમો પ્રત્યે લાપરવાહ બન્યા હતા.

વૈજ્ઞાનિકો સરકારને વારંવાર ચેતવણી આપતા રહ્યા, પાંચ ચૂંટણીલક્ષી રાજ્યો વિશે પણ આપી હતી ચેતવણી

દુર્ભાગ્યે, દેશના રાજકારણીઓ તેમાં તેમના સહયોગી ના બન્યા અને આજે આખું વિશ્વ તેનું પરિણામ જોઇ રહ્યું છે. એક તરફ, લોકોને સામાજિક અંતર વિશે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ચૂંટણી રાજ્યોમાં પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, કાર્યકરો વગેરે આ નિયમોને તોડી રહ્યા છે. ચૂંટણીની જાહેરાત પછી રાજ્યો એલર્ટ થઈ ગયા હતા, પરંતુ ત્યાંની સિસ્ટમે દેશના ચેપી રોગના નિષ્ણાતની સલાહને અવગણી હતી.

બીજી લહેર રોકવી પ્રજાના હાથમાં

ડોક્ટર પાંડા અનુસાર, આ પરિસ્થિતિ માટે આપણે બધા જ જવાબદાર છીએ. આમાં કોઈને દોષી ઠેરવી શકાય નહીં. જો આ લહેર બંધ કરાવી હોય તો નેતા અને જનતા બંનેએ સાવચેત રહેવું જોઇએ. નહીં તો ભવિષ્યમાં શું થવાનું છે? આ વાત કોઈને ખબર નથી.

ચેતવણી આપ્યા બાદ તો રાજ્યોએ ઘટાડી દીધા કોરોના ટેસ્ટ

આઈસીએમઆરએ બીજી લહેર આવે તે પહેલાં રાજ્ય સરકારોને વારંવાર ચેતવણી આપી હતી. તેમણે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિશે પણ ચેતવણી આપી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. તેથી વિપરીત કોરોનાની તપાસમાં ઘટાડો કર્યો હતો.

ચૂંટણીના મંચ પર ચર્ચા થવાની હતી

ડોક્ટર પાંડા માને છે કે જો ચૂંટણી મંચથી પ્રચાર પ્રસાર સાથે કોરોનાના નિયમોને લઈને જાગૃકતા પર વધુ જોર આપવામાં આવ્યું હોત તો કદાચ ઘણાબધા લોકો આને સમજીને અનુસર્યા હોત.

ચૂંટણી માટે ઓછા કરાયા કોરોના?

ગયા વર્ષે ઓગસ્ટમાં, બંગાળમાં 9,91,457 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે માર્ચમાં ઘટીને 6,12,284 પર પહોંચી ગયું છે. આસામમાં, જ્યાં ઓગસ્ટ દરમિયાન 8.36 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા. તે જ સમયે, ચૂંટણીની જાહેરાત થયા બાદ તપાસ દર ઘટી રહ્યો હતો અને ગયા મહિને માત્ર 2.14 લાખની ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમિળનાડુમાં, ચૂંટણી શરૂ થતાની સાથે જ ટેસ્ટની સંખ્યા 20 લાખ થી 13 લાખ સુધી આવી ગઈ હતી.

આ પણ વાંચો: કોરોના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોનો મોટો દાવો, આ રીતે ફેલાય છે હવાથી કોરોના, વાંચો વિગત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">