Indigo Airline: દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં મુસાફરી ન કરવા બદલ ઈન્ડિગોને DGCAએ ફટકાર્યો 5 લાખનો દંડ

ઈન્ડિગો પર દંડ લાદવાના નિર્ણય પર DGCAએ કહ્યું, “રાંચીમાં દિવ્યાંગ બાળકના ઉતરાણના કેસમાં તપાસ દરમિયાનના તારણો પર આધારિત, અધિકૃત પ્રતિનિધિ દ્વારા ઈન્ડિગો એરલાઈન્સને કારણ દર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી.

Indigo Airline: દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં મુસાફરી ન કરવા બદલ ઈન્ડિગોને DGCAએ ફટકાર્યો 5 લાખનો દંડ
Indigo FlightImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 4:18 PM

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઝારખંડની (Jharkhand) રાજધાની રાંચીમાં દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં બેસવા ન દેવા બદલ એરલાઈન ઈન્ડિગો (Indigo Airline) પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ કહ્યું છે કે 7 મેના રોજ રાંચી એરપોર્ટ પર અલગ-અલગ- દિવ્યાંગ બાળક સાથે ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હતું અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. અગાઉ, ડીજીસીએની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઈન્ડિગોના કર્મચારીઓને નિયમોનું ઉલ્લંઘન કરતા શોધી કાઢ્યા હતા અને કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારી હતી.

ઈન્ડિગો પર દંડ લાદવાના નિર્ણય પર DGCAએ કહ્યું, “રાંચીમાં દિવ્યાંગ બાળકના ઉતરાણના કેસમાં તપાસ દરમિયાનના તારણો પર આધારિત, અધિકૃત પ્રતિનિધિ દ્વારા ઈન્ડિગો એરલાઈન્સને કારણ દર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને DGCAમાં સક્ષમ અધિકારીએ સંબંધિત એરક્રાફ્ટ નિયમોની જોગવાઈઓ હેઠળ એરલાઈન પર 5 લાખ રૂપિયાનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈન્ડિગોએ આ સ્પષ્ટતા આપી છે

આ ઘટના પછી 9 મેના રોજ ઈન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિકલાંગ બાળકને પ્લેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તે સ્પષ્ટ રીતે નર્વસ હતો. બાળકને રાંચીથી હૈદરાબાદની ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવ્યા બાદ તેના માતા-પિતાએ પણ પ્લેનમાં ન બેસવાનો નિર્ણય લીધો હતો.

ઈન્ડિગોના કર્મચારીઓએ નિયમો પ્રમાણે કામ કર્યું ન હતું: DGCA

ડીજીસીએએ કંપનીને નોટિસ પાઠવીને કહ્યું હતું કે, સમિતિની તપાસ મુજબ ઈન્ડિગોના કર્મચારીઓએ મુસાફરો સાથે યોગ્ય વર્તન કર્યું નથી અને આ રીતે લાગુ નિયમો અનુસાર કામ કર્યું નથી. ડીજીસીએએ કહ્યું કે આને ધ્યાનમાં રાખીને કંપનીને તેના અધિકૃત પ્રતિનિધિ દ્વારા કારણ દર્શક નોટિસ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">