ભાજપના સંકટ મોચક કહેવાતા અરૂણ જેટલીનું લાંબી માદગી બાદ નિધન થયું છે. જેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, શાસક પક્ષથી લઈ, વિપક્ષ, બોલિવૂડથી લઈ ક્રિકેટ જગતે તેમના નિધન પર શ્રદ્ધાજંલિ અર્પણ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાલમાં તેમનો પાર્થિવદેહ ભાજપના હેડકવાર્ટર લઈ જવામાં આવ્યો છે. સેનાના વાહનમાં અરૂણ જેટલીના પાર્થિવદેહને ભાજપના હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ 2 વાગ્યે અંતિમવિધી કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]