Delhi Lockdown: દિલ્લીમાં કોરોનાની સ્થિતિ યથાવત, લૉકડાઉન વધારવાને લઇને થઇ શકે છે જાહેરાત

દિલ્લીમાં પોઝિટીવ રેટ 32 ટકાથી પણ વધુ છે. ઓક્સિજન અને બેડની અછત વચ્ચે સરકાર પાસે લૉકડાઉન વધારવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

Delhi Lockdown: દિલ્લીમાં કોરોનાની સ્થિતિ યથાવત, લૉકડાઉન વધારવાને લઇને થઇ શકે છે જાહેરાત
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 25, 2021 | 11:41 AM

Delhi Lockdown: રાજધાની દિલ્લીમાં કોરોનાની સ્થિતી યથાવત છે જેને કારણે દિલ્લી સરકાર લૉકડાઉનને હજી એક અઠવાડિયા માટે વધારી શકે છે. સૂત્રો પ્રમાણે દિલ્લીની કેજરીવાલ સરકાર લૉકડાઉનને વધારવા પર વિચાર કરી રહી છે. આજે એટલે કે રવિવારે આ વિશે નવી જાહેરાત થઇ શકે છે

તમને જણાવી દઇએ કે દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને લઇને હાલાત ગંભીર બની ગઇ છે. ઓક્સિજનની સખત અછત વચ્ચે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દિલ્લીમાં પોઝિટીવ રેટ 32 ટકાથી પણ વધુ છે એટલે ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની અછત વચ્ચે સરકાર પાસે લૉકડાઉન વધારવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આની પહેલા 19 એપ્રિલે દિલ્લીમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ અને 26 એપ્રિલ સુધી લૉકડાઉનની અવધી છે તેવામાં દિલ્લી સરકાર આજે લૉકડાઉન લંબાવાને લઇને જાહેરાત કરી શકે છે

દિલ્લીમાં ગત રોજ કોરોનાના નવા 24,103 કેસ નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 357 જેટલા મૃત્યુ થયા છે જે હમણાં સુધીનો સૌથી મોટો આંકડો છે. સાથે જ દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસોનો દર પણ 32.7 ટકા થઇ ગયો છે. હાલમાં રાજધાની દિલ્લીમાં 93,080 જેટલા દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દિલ્લી સરકારનું કહેવું હતુ કે અઠવાડિયાના લૉકડાઉન બાદ કોરોનાના કેસમાં ઘટાડો થશે અને સ્વાસ્થ્ય સંસાધનોને તૈયાર કરવાનો સમય મળશે પરંતુ લૉકડાઉન બાદ પણ રાજધાનીમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો નથી.

ગતરોજ અરવિંદ કેજરીવાલે બધા રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખીને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ પત્ર લખીને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસે વધારે ઓક્સિજન હોય તો તે દિલ્લીની મદદ કરે. પાછલા કેટલા દિવસ દરમિયાન કોરોના કેસમાં થયેલા વધારાને કારણે હોસ્પિટલોની હાલત કફોડી બની છે અને ઓક્સિજનની કિલ્લત ઉભી થઇ છે. સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તેમની મદદ કરી રહી છે પરંતુ હાલત એવી બની છે કે મદદ પર્યાપ્ત નથી

છેલ્લા 4 દિવસની અંદર દિલ્લીની બે હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 32 જેટલા દર્દીઓનું મોત થઇ ચૂક્યુ છે. દિલ્લીની હોસ્પિટલો ટ્વીટ કરીને જાણ કરી રહી છે કે તેમની પાસે કેટલા કલાકનો ઓક્સિજન બચ્યો છે. ઓક્સિજનની અછત જોતા કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનની સપ્લાય પણ વધારી છે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">