AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન

માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.

Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન
પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:30 PM
Share

Punjab: પંજાબ સરકારે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માન(Punjab CM Bhagwant Mann)ની આગેવાની હેઠળની સરકારે કહ્યું છે કે, પંજાબમાં રાશનની ડોર સ્ટેપ ડિલિવરી ( ration Door Step Delivery)શરૂ થશે. સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે. આ કામ માત્ર અધિકારીઓ જ કરશે. આ યોજના દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે શરૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં આ યોજના બંધ કરી દીધી હતી.

ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે

આ પહેલા પંજાબ આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે દુનિયા એટલી ડીજીટલ બની ગઈ છે કે ફોન કોલ પર જે પણ ઓર્ડર કરે છે તે ઘરે આવી જાય છે.

રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડવી પડે છે

તેમણે કહ્યું કે ઘણી વખત ગરીબોને રાશન મેળવવા માટે તેમની દૈનિક મજૂરી છોડવી પડે છે. એ દુઃખદ છે. જેમને એક જ દિવસે કમાવવાનું અને ખાવાનું હોય છે, તેઓએ તેમના હિસ્સાના રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડી દેવી પડે છે. હું એવી વૃદ્ધ માતાઓને પણ ઓળખું છું જેઓ બે કિલોમીટર ચાલીને રેશન ડેપો જાય છે. પછી તે તેને સાફ કરે છે. કેટલીકવાર તે રાશન ખાવા માટે પણ યોગ્ય હોતું નથી, પરંતુ તેમ છતાં તેમને તે ખાવું પડે છે. જો કે હવે આવું નહીં થાય. તેમણે કહ્યું કે તમારા દ્વારા ચૂંટાયેલી આમ આદમી પાર્ટીની સરકારે નિર્ણય લીધો છે કે આવા લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો : 9 રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">