Cyclone Tauktae in Gujarat: જાણો ચક્રવાતી તોફાન ‘તાઉતે’નો અર્થ શું થાય છે

વર્ષનું પહેલુ ચક્રવાતી વાવાઝોડું 'તાઉતે' 18મે સુધી ગુજરાત પાર કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડું એવા સમયે આવ્યુ છે, જ્યારે ભારત કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યુ છે.

Cyclone Tauktae in Gujarat: જાણો ચક્રવાતી તોફાન 'તાઉતે'નો અર્થ શું થાય છે
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 16, 2021 | 5:03 PM

Cyclone Tauktae in Gujarat: વર્ષનું પહેલુ ચક્રવાતી વાવાઝોડું ‘તાઉતે’ 18મે સુધી ગુજરાત પાર કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડું એવા સમયે આવ્યુ છે, જ્યારે ભારત કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યુ છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ભારતીય હવામાન વિભાગના ઉપ મહાનિદેશક જયંત સરકારે આને તીવ્ર તોફાન કહ્યું છે. આઈએમડીએ રવિવારે કહ્યું કે અરબ સાગરના ઉપર બનેલુ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાન ‘તાઉતે’માં રુપાંતરિત થઈ ગયુ છે. 12 કલાકમાં તે વધારે તેજ બનશે તેવી આશંકા છે.

આ આફતથી છુટકારો મેળવવા માટે છ રાજ્યો કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્રા, તમિલનાડુ, ગુજરાત અને ગોવામાં બચાવ દળ તહેનાત કરવામાં આવ્યો છે. જો કે ઈન્ટરનેટ પર તોફાન ખતરા સાથે સાથે તેના નામને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
લોકો અલગ અલગ પ્રકારની આશંકાઓ વ્યકત કરી રહ્યા છે. પરંતુ હકીકતના તૌકતે ચક્રવાતને તાઉતે કહેવામાં આવે છે. આ નામ મ્યાનમારે રાખ્યુ છે, જે એક બર્મી ભાષાનો શબ્દ છે. જેનો મતલબ છે વધારે અવાજ કરનારી ગરોળી. ચક્રવતી વાવાઝોડાના નામ રાખવા માટે એક પ્રક્રિયા હોય છે.

ચક્રવાતના નામ દુનિયાભરના એ ચેતવણી કેન્દ્ર રાખે છે, જે હવામાન વિભાગ અંતર્ગત આવે છે. WMO સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગના ટ્રોપિકલ સાઈક્લોન પેનલમાં 13 દેશ છે. આ દેશોમાં ભારત સિવાય પાકિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાક, કતર, સંયુક્ત અરબ અમીરાત અને યમન સામેલ છે. ગયા વર્ષે 13 દેશો દ્વારા સૂચવેલા નામના આધાર પર ચક્રવાતોના 169 નામની એક સૂચી તૈયાર કરવામાં આવી હતી.

તોફાનનું નામ રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે નામ નાનું અને સમજી શકાય તેવુ હોય. તોફાનોના નામ એટલે આપવામાં આવે છે કે હવામાન વિભાગે આને લઈને કનફ્યૂઝ ના રહે. તોફાનના નામ અને તેના સંબંધિત ચેતવણીઓ રજૂ કરવામાં મદદ મળે છે.

સાથે ભવિષ્યમાં જૂના ચક્રવાતો વિશે સરળતાથી જણાવી શકાય છે. આ સિવાય એક જ તટ પર એકથી વધારે તોફાન આવે છે તો એની જાણકારી પણ સરળતાથી આપી શકાય છે. સામાન્ય રીતે ટ્રોપિકલ ચક્રવાતના નામ ક્ષેત્રીય સ્તર પર નિયમો પ્રમાણે હોય છે.

આ પણ વાંચો: Cyclone Tauktae : આ વાવાઝોડાએ ગુજરાતમાં સર્જી હતી ભારે તારાજી, થયું હતું જાનમાલનું મોટું નુકસાન, જાણો કયારે ?

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">