Covishield: હવે રાજ્ય સરકારને વેક્સિન મળશે 300 રૂપિયામાં, આદર પુનાવાલાએ કરી જાહેરાત

સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) હવે રાજ્ય સરકારોને ઓછા ભાવમાં વેક્સિન આપશે. કંપનીઓ રાજ્ય સરકાર પાસે એક ડોઝના 300 રૂપિયા લેવાનો નિર્ણય લીધો છે.

Covishield: હવે રાજ્ય સરકારને વેક્સિન મળશે 300 રૂપિયામાં, આદર પુનાવાલાએ કરી જાહેરાત
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 28, 2021 | 6:47 PM

સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) હવે રાજ્ય સરકારોને ઓછા ભાવમાં વેક્સિન આપશે. કંપનીઓ રાજ્ય સરકાર પાસે એક ડોઝના 300 રૂપિયા લેવાનો નિર્ણય લીધો છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર આદર પુનાવાલાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા કે જે દેશની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની છે, તેણે પહેલા રાજય સરકાર માટે 400 અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા પર ડોઝનો ભાવ નક્કી કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે ભારતમાં બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી એક હતી સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને બીજી ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin). કોવેક્સિનના ભાવની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારને તે 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલને 1,200 રૂપિયાના દરે આપવામાં આવે છે.

ભારતમાં હાલની કોરોનાની સ્થિતી જોતા વેક્સિનેશન વધારવુ ખૂબ જ જરૂરી જણાય રહ્યુ છે. જેના માટે સરકારે 1લી મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો નિર્ણય લીધો છે. તેવામાં સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી સરકાર અને લોકો માટે વેક્સિન લેવુ સરળ બનશે અને જલદીથી જલદી વધુ લોકોને વેક્સિન આપી શકાશે.

રાજયો પાસે છે 1 કરોડથી વધારે વેક્સીનનાં ડોઝ

કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનના બે ડોઝ લેવા ખૂબ જ જરુરી છે. આ કારણથી કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પાસે અત્યારે 1 કરોડથી વધારે વેક્સીન છે. જ્યારે આવનારા દિવસોમાં 80 લાખથી વધારે ડોઝ તેમને આપવામાં આવશે.

જાણકારી પ્રમાણે યૂપી , મહારાષ્ટ્ર , બિહાર , ગુજરાત અને ઝારખંડ જેવા રાજ્યોમાં વર્તમાનમાં વેક્સીનનું સંતુલન જળવાયેલું છે. કેન્દ્રએ અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લગભગ 15.7 કરોડ વેક્સીન આપી છે. જેમાં કુલ 14.6 કરોડ ડોઝનો ઉપયોગ થયો છે. સાથે જ 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકાર બધા રાજ્યો સુધી વેક્સીન પહોંચાડવામાં લાગી છે.

આ પણ વાંચો: કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન બદલ જિમ્મી શેરગિલ અને યૉર ઑનર વેબ શોના 35 લોકો વિરુદ્ધ કેસ દાખલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">