AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : આતુરતાનો અંત… આખરે બાળકો માટે આવી જ ગઈ કોરોનાની પહેલી રસી

Zydus Cadilaની રસી ઓગસ્ટના અંત સુધીમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર થવાની અપેક્ષા છે. તે જ સમયે, ભારત બાયોટેકની કોવેક્સિનની 2 વર્ષથી 18 વર્ષની વય માટેની ટ્રાયલ ચાલી રહી છે.

Good News :  આતુરતાનો અંત... આખરે બાળકો માટે આવી જ ગઈ કોરોનાની પહેલી રસી
Covid vaccination for kids may start only by this month says govt official about Corona Vaccine for children update
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:25 PM
Share

આજે બધાને એક જ સવાલ છે કે, આખરે કોરોનાથી બાળકોને બચાવવા માટે કોરોના રસી ક્યારે આવશે.  આખરે આતુરતાનો અંત આવી જ ગયો છે.

હકીકતમાં, કોરોનાનો ખતરો હજી સમાપ્ત થયો નથી. કોવિડની પ્રથમ અને બીજી લહેરને કારણે ભારત સહિત વિશ્વભરના દેશોને ઘણું નુકસાન થયું છે. તે જ સમયે, આ રોગચાળાની ત્રીજી લહેરનો પણ ભય છે.

દેશમાં 44 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 12.5 કરોડથી વધુ લોકોને રસીના બંને ડોઝ લઈને મોટા પ્રમાણમાં આ રોગચાળાથી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. હાલમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. પરંતુ આજ સુધી બાળકો માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. ઘણા અભ્યાસો સામે આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લ્હેરમાં બાળકોને વધારે જોખમ છે.

આવી સ્થિતિમાં બાળકોની ચિંતા થવી સ્વાભાવિક છે. બાળકો માટે ઘણી રસીઓની ટ્રાયલ ચાલી રહી છે. આ વચ્ચે સારા સમાચાર આવ્યા છે.ઝાયડસ કેડિલાની કોવિડ -19 રસી ‘ZyCoV-D’ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.

બાળકોનું રસીકરણ માર્ચ 2022 થી શરૂ થઈ શકે છે સત્તાવાર સૂત્રો અનુસાર, બાળકો માટે રસીકરણ માર્ચ 2022 થી શરૂ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 3 થી 4 રસીઓ મંજૂર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી વર્ષે માર્ચથી સરકાર દેશમાં બાળકોનું રસીકરણ શરૂ કરી શકે છે.

કઈ રસી ક્યારે આવે તેવી શક્યતા છે? તે જ સમયે, ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલ 2 વર્ષથી 18 વર્ષના વય જૂથ માટે ચાલી રહી છે. આ વય જૂથ માટે આ વિશ્વની એકમાત્ર રસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસી આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા ઉત્પાદિત નોવાવેક્સ કોવિડ -19 રસીને ડિસેમ્બર સુધીમાં કટોકટીની મંજૂરી પણ મળી શકે છે. અહેવાલો અનુસાર, સરકારનું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં 18+ પુખ્ત વસ્તીનું રસીકરણ કરવાનું છે.

આ પણ વાંચો : શું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પણ મળે છે રજાઓ ? જ્યારે તે હાજર ન હોય ત્યારે કોણ સંભાળે છે જવાબદારી ?

આ પણ વાંચો : Dry Fruit Rate : બદામના ભાવમાં ભડકો, માત્ર 5 દિવસમાં ભાવ 1,000 રૂપિયાને પાર

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">