Corona: કોરોનાના સંક્રમણને કારણે નિત્યાનંદના દેશ નહીં જઈ શકે ભારતીય, નિત્યાનંદે લગાવ્યો પ્રતિબંધ

Coronavirus: દુનિયાભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધતા સ્વામી નિત્યાનંદે લોકોને પોતોના દેશ કૈલાસ ન આવવા માટે કહ્યું છે.

Corona: કોરોનાના સંક્રમણને કારણે નિત્યાનંદના દેશ નહીં જઈ શકે ભારતીય, નિત્યાનંદે લગાવ્યો પ્રતિબંધ
Nithyananda
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 23, 2021 | 7:35 PM

Coronavirus: દુનિયાભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધતા સ્વામી નિત્યાનંદે લોકોને પોતોના દેશ કૈલાસ ન આવવા માટે કહ્યું છે. નિત્યાનંદના અધિકારીક ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવી છે કે ભારત સાથે સાથે બ્રાઝીલ, યૂરોપીય સંઘ અને મલેશિયાના લોકોના પણ અહીંયા આવવા પર પ્રતિબંધ છે. ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે કૈલાસ સિવાય દુનિયાભરમાં નિત્યાનંદનો જ્યાં જ્યાં આશ્રમ છે તેને પણ તત્કાળ પ્રભાવથી બંધ કરી દેવામાં આવે. આશ્રમમાં ભક્તોને આવવાની પરવાનગી બિલકુલ નહી મળે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આપને જણાવી દઈએ કે આરોપી અને સ્વયંભૂ નિત્યાનંદે 2019માં પોતાનો દેશ કૈલાસ વસાવવાનો દાવો કર્યો હતો. નિત્યાનંદ અહીં આવનારા યાત્રીઓને મફત વિઝા પણ આપે છે. જો કે નિત્યાનંદના સ્વયંઘોષિત દેશનું સાચું લોકેશન હજી પણ સ્પષ્ટ નથી, પરંતુ થોડા દિવસો પહેલા નિત્યાનંદે લોકોને અહીં આવવાની જાણકારી આપી હતી.  નિત્યાનંદે કહ્યું કે કૈલાસ આવવા માટે ઑસ્ટ્રેલિયાથી ફ્લાઈટ લેવી પડશે. નિત્યાનંદે કૈલાસમાં પોતાની સરકાર, મંત્રી સહિત બેંક, મૉલ અને અન્ય સુવિધાઓના હોવાની વાત પણ કહી ચૂક્યો છે.

આ પણ વાંચો: Jetpur: કોરોનાના કારણે એક જ પરિવારના 4 સભ્યોનું મોત, આખરી સભ્ય પણ સારવાર હેઠળ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">