લોકડાઉન કેવી રીતે કરી રહ્યું છે કોરોના સામે લડવામાં મદદ? વાંચો વિગત

મહામારી ઘોષિત કોરોના વાઈરસ વિરૂદ્ધ ભારતે જંગ છેડી દીધો છે. દેશભરમાં જ્યા 21 દિવસના લોકડાઉનનું એલાન કરવામા આવ્યું છે, તો આ પહેલા પીએમ મોદીના આહવાનથી જનતા કર્ફયૂ પણ લાગ્યું હતુ. જેનો ફાયદો હવે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાઇરસના નવા મામલાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના દરરોજના જે કેસ નોંધાય  છે […]

લોકડાઉન કેવી રીતે કરી રહ્યું છે કોરોના સામે લડવામાં મદદ? વાંચો વિગત
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 12:30 PM

મહામારી ઘોષિત કોરોના વાઈરસ વિરૂદ્ધ ભારતે જંગ છેડી દીધો છે. દેશભરમાં જ્યા 21 દિવસના લોકડાઉનનું એલાન કરવામા આવ્યું છે, તો આ પહેલા પીએમ મોદીના આહવાનથી જનતા કર્ફયૂ પણ લાગ્યું હતુ. જેનો ફાયદો હવે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાઇરસના નવા મામલાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના દરરોજના જે કેસ નોંધાય  છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ લોકડાઉનનું પાલન કરવા માટે અમે પણ અપીલ કરી રહ્યાં છીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Corona patient booked for hiding details Gandhinagar

આ પણ વાંચો :  કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલાં પત્રકારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

સોમવારે જ્યા નવા મામલાઓની સંખ્યા 99 હતી. તે મંગળવારે 64 થઇ ગઇ. સુખદ વાત એ પણ છે કે 48 કોરોના વાઇરસના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. જો કે હજુપણ કોરોનાના દર્દીઓની સંખ્યા 562 છે, જ્યારે મરનારાઓની સંખ્યા 12 છે.  આંકડાઓ પરથી જ જાણી શકાય છે કે તમે બહાર નથી નીકળવાના તો કોરોના તમારા સાથે ઘરમાં આવવાનો નથી.  જેથી જરૂરી વસ્તુઓ લેવા માટે જ બહાર નીકળો અને માસ્ક પહેરો. આ સિવાય જ્યારે પણ ઘરે આવો ત્યારે સારી રીતે હાથ મોં અને પગ સાબુથી ધોઈ લો જેથી કોરોના વાઈરસનો ખતરો તમારા પરિવાર પર ના રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ લોકડાઉનના સારા પરિણામો આંકડાઓમાં જોવા મળી રહ્યાં છે.  તમારું ઘરમાં રહેવું એજ અત્યારે સૌથી મોટી દેશ સેવા છે.  વારંવાર સરકાર પણ આ અપીલ કરી રહી છે તો તમે બિનજરૂરી કામ માટે ઘરની બહાર ના નીકળો અને કોરોનાને ફેલાતો અટકાવો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">