Corona Virus: સીરમ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટરે દેશમાં રસીની અછત માટે કેન્દ્ર સરકારને ઠેરવી જવાબદાર, જાણો શું કહ્યું

Coronavirus : દેશના કેટલાય ભાગમાં વેક્સિનની ભારે અછતના સમાચાર વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાધવે મોટું નિવેદન આપ્યુ છે.

Corona Virus: સીરમ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટરે દેશમાં રસીની અછત માટે કેન્દ્ર સરકારને ઠેરવી જવાબદાર, જાણો શું કહ્યું
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 22, 2021 | 6:05 PM

Corona Virus: દેશમાં કોરોના વેક્સિનની (Corona Vaccine) અછતનો દોષનો ટોપલો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ (SII) કેન્દ્ર સરકાર પર નાખ્યો છે. દેશના કેટલાય ભાગમાં વેક્સિનની ભારે અછતના સમાચાર વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાધવે મોટું નિવેદન આપ્યુ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશમાં કોરોના વેક્સિન કોવીશિલ્ડનું (Covishield Vaccine) ઉત્પાદન કરનારી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે વેક્સિનની અછતને લઈ સરકારને જવાબદાર ઠેરવી છે. હેલ્થ એડવોકેસી તરફથી આયોજિત વર્ચ્યુઅલ સેમિનારમાં જાધવે કહ્યું કે દેશને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના(WHO) નિર્દેશોનું પાલન કરવું જોઈએ અને તે પ્રમાણે રસીની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.

આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારે રસીકરણ ડ્રાઈવ વધારી તે દરમિયાન ઉપલબ્ધ સ્ટોક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની ગાઈડલાઇન્સને ધ્યાનમાં ન રાખી.સાથે જ તેમણે ઉમેર્યુ કે શરુઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવાની હતી, જે માટે 60 કરોડ ડોઝની જરુર હતી.

Coronavirus : Central government responsible for Shortage of vaccine : Director of serum institute

સાંકેતિક તસ્વીર

ટાર્ગેટ સુધી પહોંચીએ તે પહેલા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાયુ

જાધવે આગળ કહ્યું કે અમે ટાર્ગેટ સુધી પહોંચીએ તે પહેલા સરકારે 45 વર્ષથી ઉપરના લોકો સાથે સાથે 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે પણ રસીકરણ ચાલુ કરી દીધુ. સરકારને પણ ખબર હતી કે આપણી પાસે એટલો સ્ટોક ઉપલબ્ધ નથી. આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાને રાખવી જોઈએ અને તેનો વ્યાજબી રીતે ઉપયોગ કરવો જોઈએ.

 રસી લીધા બાદ પણ સાવધાન રહેવુ જરુરી

જાધવે આગળ કહ્યું કે રસીકરણ જરુરી છે, પરંતુ વેક્સિનનો ડોઝ મળ્યા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. લોકોએ સાવધાન રહેવાની જરુર છે. રસીકરણ બાદ પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની જરુર છે. તેમણે કહ્યું કે કઈ રસી પ્રભાવી છે અને કઈ રસી પ્રભાવી નથી તે કહેવુ ઉતાવળભર્યુ થશે. સીડીસી અને એનઆઈએચ ડેટા પ્રમાણે જે રસી ઉપલબ્ધ છે તેનો ડોઝ લેવો જોઈએ.

આ પણ વાંચો: Corona : દિલ્હીમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 2200 કેસ નોંધાયા

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">