સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !

ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે કડક લોકડાઉનને બદલે સાવચેતી વધારવાની જરૂર છે. સરકારે નિયંત્રણો લાદવા જોઈએ અને કડક લોકડાઉન ટાળવું જોઈએ.

સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !
Corona Cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 12:15 PM

દેશમાં કોરોના વાયરસના (Corona Virus) ‘ઓમિક્રોન’ વેરિઅન્ટના (Omicron) કેસમાં વધારો થયા બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોના ડેટાનો અભ્યાસ કર્યા પછી, તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા બમણી ઝડપથી ફેલાય છે, તેથી નિયંત્રણો લાદીને કેસની સંખ્યા ઘટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઓમિક્રોનને ‘ચિંતાજનક વેરિઅન્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે.

પ્રોફેસર અગ્રવાલે એમ પણ કહ્યું કે, ફેબ્રુઆરી સુધીમાં તે તેની ટોચે પહોંચે તેવી શક્યતા છે અને આ સમય દરમિયાન દૈનિક કેસ 1.5 લાખ સુધી જઈ શકે છે. તેણે દાવો કર્યો હતો કે, ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) થોડા મહિના પહેલા જ દક્ષિણ આફ્રિકામાં આવ્યું હતું, પરંતુ તે ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, તેની પાછળનું કારણ એ હતું કે ત્યાંના 80 ટકાથી વધુ લોકોએ કોવિડ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. એટલે કે આ લોકો કોવિડ-19થી સંક્રમિત થવાથી સાજા થઈ ગયા છે.

લોકડાઉનના બદલે સાવધાની વધારવાની જરૂર – પ્રોફેસર અગ્રવાલ કોવિડની બીજી લહેર દરમિયાન, ભારતમાં ઘણા કેસ (Corona Cases) એવા પણ આવ્યા હતા કે લોકો ફરીથી સંક્રમિત થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ફરીથી ચેપ લાગવાના જોખમો વિશે, તેમણે કહ્યું, અત્યાર સુધી માત્ર એક અભ્યાસ આવ્યો છે, જે મુજબ છેલ્લા ત્રણ મહિનામાં ફરીથી ચેપનો દર 3 ગણો વધી ગયો છે. જોકે તેના આંકડા પણ ઘણા ઓછા છે. દક્ષિણ આફ્રિકામાં, ચેપગ્રસ્ત લોકોમાંથી માત્ર 1 ટકા લોકોને ફરીથી ચેપ લાગ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે કડક લોકડાઉનને (Lockdown) બદલે સાવચેતી વધારવાની જરૂર છે. તેમણે કહ્યું, વધુ ભીડવાળા વિસ્તારોમાં લોકડાઉન કરો. સરકારે નિયંત્રણો લાદવા જોઈએ અને કડક લોકડાઉન ટાળવું જોઈએ.

શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસની પુષ્ટિ થઈ શનિવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે નવા કેસ નોંધાયા હતા. ગુજરાતના 72 વર્ષીય વ્યક્તિ બાદ દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારના કુલ 4 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રના 33 વર્ષીય પુરુષને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. અગાઉ, કર્ણાટકમાં, બે લોકો વાયરસના આ પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ સાથે 2796ના મોત

આ પણ વાંચો : Cyclone JAWAD: બંગાળમાં ચક્રવાત ‘જવાદ’ની અસર, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો છવાયા, આજે દિવસભર વરસાદની શક્યતા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">