Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ સાથે 2796ના મોત

ભારતમાં કોરોના વાયરસના 8895 નવા કેસની સાથે, કોરોનાને કારણે 2796 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ડેટામાં આ માહિતી સામે આવી છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 99155 પર પહોંચી ગઈ છે.

Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ સાથે 2796ના મોત
Corona virus Cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 11:47 AM

ભારતમાં કોરોના વાયરસના 8,895 નવા કેસ સાથે, 2,796 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડાથી આ માહિતી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકલા બિહારના 2,426 મૃત્યુ સાથે કેરળમાંથી 263 મૃત્યુના આંકડા સામેલ છે. આ આંકડાઓને જોડીએ તો દેશમાં કોરોનાના કારણે 2,796 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 99,155 પર પહોંચી ગઈ છે.

છેલ્લા દિવસનો ડેટા આગલા દિવસના આંકડાઓની વાત કરીએ તો, 4 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા ડેટા અનુસાર, કોરોના વાયરસથી 415 લોકોના મોત થયા હતા અને 8,603 નવા કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો વધારો થયો છે.

દેશમાં કુલ મૃત્યુઆંક દેશમાં કુલ મૃત્યુઆંક 473326 પર પહોંચી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં 4060774 દર્દીઓએ સંક્રમણને માત આપી છે. તમને જણાવી દઈએ કે આ સમયે દક્ષિણ કોરિયાથી આવેલા Omicron વેરિયન્ટે પણ સરકારની ચિંતા વધારી દીધી છે. આ સમયે, આ વાયરસ ધીમે ધીમે દેશમાં પોતાના પગ ફેલાવી રહ્યો છે. દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક-એક વ્યક્તિને કોરોનાના આ નવા પ્રકારના વેરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ હતી. જો કે, તેનાથી બચવાની એકમાત્ર સારવાર કોરોના રસીકરણ કહેવામાં આવી રહી છે. હાલમાં, દેશમાં રસીકરણની સંખ્યા 1,227,61,83,065 પર પહોંચી ગઈ છે. લોકોમાં રસીકરણ અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચોઃ

શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા

આ પણ વાંચોઃ

Omicron Symptoms: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિમાં જોવા મળ્યું હતું માત્ર એક જ લક્ષણ, જાણો સંપૂર્ણ વિગત

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">