Corona Update: ભારતમાં નીચે ઉતર્યો કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2, 288 નવા કેસ,10ના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry)ના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના Covid-19) સંક્રમણથી 10 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે મૃતકોનો આંકડો 5,24,103 થયો છે. જ્યારે કોવિડની સારવાર (Corona Virus) લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 19, 637 થઈ છે.

Corona Update: ભારતમાં નીચે ઉતર્યો કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2, 288 નવા કેસ,10ના મોત
corona update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 5:06 PM

ભારતમાં (India) ગત 24 કલાકમાં કોરોનાના નવા 2, 288 નવા કેસ નોંધાયા છે. તે સાથે જ દેશમાં કોરોનાથી (Corona) સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 4, 31, 07, 689 થઈ છે તો સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 19, 637 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં સંક્રમણથી 10 લોકોના મોત થયા છે આ સાથે મૃતકોનો આંકડો વધીને 5, 24, 103નો થયો છે તો દેશમાં કોવિડ-19ની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 19,637 થઈ છે. જે કુલ કેસના 0.05 ટકા છે. ગત 24 કલાકમાં સારવાર કરાવતા દર્દીઓની સંખ્યામાં 766નો ઘટાડો નોંધાયો છે. આ દર્દીઓ કોરોના મુક્ત થતા દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.74 ટકાનો થયો છે.

આંકડા પ્રમાણે જોઈએ તો સંક્રમણનો દૈનિક દર 0.47 ટકા અને સાપ્તાહિક દર 0.79 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4, 25, 63, 949 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી થયેલા મૃત્યુનો દર 1.22 ટકા રહ્યો છે તો રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ -19ના 190. 50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડથી જે મૃત્યુ થયા તેમાંથી 70 ટકા દર્દીઓને અન્ય બિમારીઓ પણ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પર જણાવાયું છે કે તેમના મંત્રાલયના ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ ICMRના આંકડા સરખાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સાત ઓગસ્ટ 2020માં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ હતી. 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરે આ આંકડો 40 લાખને પાર કરી ગયો હતો તો આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ સંક્રમણના કેસ 4 કરોડને પાર થઈ ગયા હતા.

રાજધાનીમાં સંક્રમણ દર 5 ટકાની નજીક

દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે કોરોનાના નવા 799 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાથી 3 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. દિલ્લીમાં એક દિવસ અગાઉ જ 16, 187 સેમ્પલની કોવિડ 19 તપાસ કરવામાં આવી હતી.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">