કોરોના: દેશમાં કુલ 27,964 પોઝિટીવ કેસ નોંધાયા, અત્યાર સુધી 884 લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસ 27,964 નોંધાયા છે. જેમાંથી 20,557 કેસ એક્ટિવ છે. જ્યારે 6,523 લોકો રિક્વર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ 884 લોકોના મોત થયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસ 27,964 નોંધાયા છે. જેમાંથી 20,557 કેસ એક્ટિવ છે. જ્યારે 6,523 લોકો રિક્વર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ 884 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8,068 છે. જેમાં 6,538 એક્ટિવ કેસ છે અને 1,188 લોકો રિક્વર થઈ ચૂક્યા છે. ત્યારે 342 લોકોના વાયરસથી મોત થયા છે. ગુજરાત કોરોના વાયરસના કેસ મામલે દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં 3,301 પોઝિટીવ કેસ છે. જેમાં 2,837 કેસ એક્ટિવ છે. ત્યારે 313 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે 151 લોકોના મોત થયા છે. ત્યારે દેશની રાજધાનીમાં અત્યાર સુધી 2,918 કેસ નોંધાઈ ચૂક્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]