પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા બાદ ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- પેટાચૂંટણીના પરિણામોને કારણે લીધો નિર્ણય

30 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ 29 વિધાનસભા બેઠકોમાંથી 14 બેઠકો જીતી હતી. જેનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું.

પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા બાદ ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- પેટાચૂંટણીના પરિણામોને કારણે લીધો નિર્ણય
P Chidambaram - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 4:30 PM

કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે (P Chidambaram) ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ ભાજપને આંચકો આપ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. તેણે પોતાના ટ્વીટમાં આ વાત કહી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 અને 10 રૂપિયાનો રેકોર્ડ ઘટાડો કર્યો છે. જેથી તેમની ઊંચી કિંમત નીચે લાવી શકાય.

આ અંગે ચિદમ્બરમે કહ્યું કે સરકારનું આ પગલું કોંગ્રેસના આરોપની પુષ્ટિ કરે છે, જે કહે છે કે ટેક્સના ઊંચા દરો (પેટ્રોલ ડીઝલની કિંમત)ને કારણે ઈંધણના ભાવ વધારે છે. તેમણે કહ્યું, ‘અમે આરોપ લગાવીએ છીએ કે ઈંધણ પરના ઊંચા ટેક્સ પાછળનું કારણ કેન્દ્ર સરકારનો લોભ છે.’ તેના કારણે જ આવું થયું છે. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો! આ અમારા આક્ષેપને સમર્થન આપે છે કે ઇંધણના ભાવ મુખ્યત્વે ઊંચા કરને કારણે ઊંચા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો હતો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) પણ સરકારના આ પગલાને ભયનું પરિણામ ગણાવ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘ये दिल से नहीं डर से निकला फैसला है. સરકારની લુંટની વસૂલાતનો જવાબ આવનારી ચૂંટણીમાં આપવો પડશે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 28 અને 26 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરો અને પછી 5 અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડો કરી તેને દિવાળીની ભેટ કહો ! મોદીનોમિક્સનું જુમલાનોમિક્સ.

પેટાચૂંટણીમાં કેવું આવ્યું પરિણામ? 30 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ 29 વિધાનસભા બેઠકોમાંથી 14 બેઠકો જીતી હતી. જેનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું. કોંગ્રેસે હિમાચલ પ્રદેશની પ્રતિષ્ઠિત મંડી લોકસભા બેઠક સહિત ત્રણેય વિધાનસભા બેઠકો અને આઠ બેઠકો જીતી છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું “પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે”

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">