Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું “પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે”

દિવાળી એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. આ દિવસે મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે
Sonia Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 4:07 PM

Diwali 2021 : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્રકાશનો આ પર્વ દરેક પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને પ્રગતિની તકો લઈને આવે.” ગત વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં કોરોના મહામારી વચ્ચે દિવાળીનો (Diwali Festival) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જો કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે “દિવાળી આપણને સંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, દીવાનો પ્રકાશ તે અંધકારને દૂર કરવા માટે પૂરતો છે. તેથી જ આ આશાના દીપકની આભા હંમેશા આપણા હદયમાં પ્રજવલિત રાખવી અનિવાર્ય છે. દીપાવલી પર દીવાઓની હારમાળા આપણને અહેસાસ આપે છે કે આપણે સૌ દેશવાસીઓ પરસ્પર પ્રેમ અને સંવાદિતા સાથે એકબીજાના જીવનમાં પ્રકાશ આપી શકીએ છીએ અને પરસ્પર સહયોગથી આપણે અંધકારના અંધકારને દૂર કરી શકીએ છીએ.”

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

રાહુલ ગાંધીએ પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યુ કે,”આવો આપણે સૌ દીપોત્સવના દિવસે પ્રતિજ્ઞા લઈએ કે વિવિધ ભાષા, ધર્મ, સંપ્રદાયના લોકો આ સમગ્ર અને સામૂહિક રીતે આનંદનો તહેવાર ઉજવશે અને અંધકારને દૂર કરનાર આશાનો દીવો પ્રગટાવીશું.” આ સાથે રાહુલ ગાંધીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવીને દેશની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

દિવાળી એ હિન્દુ ધર્મમાં (Hindu Religion) ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. આ દિવસે મુખ્યત્વે મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ કાળમાં દિવાળીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ દિવાળીના દિવસે સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેના તમામ દુ:ખ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">