કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો દિલ્હીમાં નહીં થાય, પોલીસને બીક કે વાતાવરણ બગડી શકે છે

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને રવિવારે દિલ્હીમાં યોજાનારા ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી.

કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો દિલ્હીમાં નહીં થાય, પોલીસને બીક કે વાતાવરણ બગડી શકે છે
Stand-up comedian Munawwar Farooqui.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 8:10 AM

સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી(Stand-up comedian Munwar Farooqui) નો દિલ્હીમાં શો રદ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે (Delhi Police) ફારૂકીને તેમનો શો કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ મામલામાં વિશ્વ હિંદુ પરિષદે (VHP)દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને શો રદ કરવાની માંગ કરી હતી. મુનવ્વર ફારૂકીનો શો 28 ઓગસ્ટે એટલે કે રવિવારે થવાનો હતો. કાઉન્સિલે તેના પત્રમાં કહ્યું કે આ શોને તાત્કાલિક રદ કરવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો તેની સામે વિરોધ કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને રવિવારે દિલ્હીમાં યોજાનારા ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી. આ પછી, દિલ્હી પોલીસની લાઇસન્સિંગ યુનિટે ફારૂકીને તેનો શો કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. આ સંદર્ભમાં, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને એક રિપોર્ટ લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે “મુનવ્વર ફારૂકીના શોથી વિસ્તારની સાંપ્રદાયિક સૌહાર્દને અસર થશે”.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

VHPએ પત્ર લખીને આક્ષેપ કર્યો છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જેસીપી (લાઈસન્સિંગ યુનિટ) ઓપી મિશ્રાએ પુષ્ટિ કરી કે સ્થાનિક (મધ્ય) જિલ્લા પોલીસ તરફથી રિપોર્ટ મળ્યા બાદ પરવાનગી રદ કરવામાં આવી છે. લાયસન્સિંગ બ્રાન્ચે 23 ઓગસ્ટે અરજદાર ગુરસિમાર સિંહ રાયતને કેદારનાથ સાહની ઓડિટોરિયમમાં ફારૂકીનો કોમેડી શો આયોજિત કરવાની મંજૂરી આપી હતી, જે 28 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યાથી નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી અધ્યક્ષ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ 25 ઓગસ્ટે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં VHPએ આરોપ લગાવ્યો છે કે ફારૂકી તેના કોમેડી શોમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવે છે. સૂત્રોએ માહિતી આપી હતી કે ગુપ્તા શુક્રવારે મધ્ય જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને પણ મળ્યા હતા અને કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">