છત્તીસગઢમાં રહેશે કોંગ્રેસનું વર્ચસ્વ કે ભાજપની બનશે સરકાર, જાણો એક્સિટ પોલ મૂજબ કઈ પાર્ટીને મળશે કેટલી સીટ

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો 76.31 ટકા થયું હતું. પહેલા તબક્કામાં 20 સીટ અને બીજા તબક્કામાં 70 સીટ પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસ અને ભાજપ બંનેમાં હલચલ જોવા મળી રહી છે.

છત્તીસગઢમાં રહેશે કોંગ્રેસનું વર્ચસ્વ કે ભાજપની બનશે સરકાર, જાણો એક્સિટ પોલ મૂજબ કઈ પાર્ટીને મળશે કેટલી સીટ
Follow Us:
| Updated on: Nov 30, 2023 | 6:37 PM

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો 76.31 ટકા થયું હતું. પહેલા તબક્કામાં 20 સીટ અને બીજા તબક્કામાં 70 સીટ પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસ અને ભાજપ બંનેમાં હલચલ જોવા મળી રહી છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટ છે.

ભાજપને 36-46, કોંગ્રેસને 40-50 અને અન્યને 1-5 સીટ મળવાની ધારણા

છત્તીસગઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ભૂપેશ બધેલ મ્યુખ્યપ્રધાન છે. એક્સિસ માય ઈન્ડિયાના પોલ સર્વે મુજબ છત્તીસગઢમાં ભાજપને 36-46, કોંગ્રેસને 40-50 અને અન્યને 1-5 સીટ મળવાની ધારણા છે. છત્તીસગઢમાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે સત્તા વિરોધી લહેર નથી. આ સર્વે 16,270 લોકો સાથે કરવામાં આવ્યો છે. તેમાં 77% ગ્રામીણ વિસ્તાર અને 23% શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી શક્યતા

આ લોકો પાસેથી મળેલી માહિતી અને ડેટાને એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં 56% પુરૂષ અને 44% મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલ સર્વે અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી શક્યતા છે.

છત્તીસગઢ ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દે બઘેલ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે X પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, જો ભ્રષ્ટાચારની ઓલિમ્પિકનું આયોજન થાય તો તો ભૂપેશ ગોલ્ડ મેડલ જીતશે.

આ સર્વેમાં છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરવામાં આવે છે? તેનો જવાબમાં લોકોએ ભૂપેશ બઘેલને 31 ટકા જ્યારે પૂર્વ સીએમ રમણ સિંહને 21 ટકા વોટ મળ્યા છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર

C વોટર સર્વેના અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને 41-53 બેઠકો, ભાજપને 36-48 બેઠકો મળવાની શક્યતા છે. ચૂંટણીના ફાઈનલ રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે.

Polstart સર્વેના અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને 40-50 બેઠકો અને ભાજપને 35-45 બેઠકો મળવાની ધારણા છે.

CNX ના સર્વે મૂજબ કોંગ્રેસને 48 અને ભાજપને 39 સીટ મળી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">