AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારે ED અને CBIના વડાનો કાર્યકાળ 2 વર્ષથી વધારી 5 વર્ષ કરવાનો લીધો નિર્ણય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે વટહુકમો પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમ મુજબ ટોચની એજન્સીઓના વડાઓને બે વર્ષની મુદત પૂરી કર્યા પછી દર વર્ષે ત્રણ વર્ષ સુધી એક્સ્ટેન્શન આપવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકારે ED અને CBIના વડાનો કાર્યકાળ 2 વર્ષથી વધારી 5 વર્ષ કરવાનો લીધો નિર્ણય
central government has decided to increase the tenure of the heads of ED and CBI from 2 years to 5 years
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 6:19 PM
Share

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વડાઓનો કાર્યકાળ વર્તમાન બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો છે. આ માટે બે અલગ-અલગ વટહુકમ બહાર પાડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમ મુજબ ટોચની એજન્સીઓના વડાઓને બે વર્ષની મુદત પૂરી કર્યા પછી દર વર્ષે ત્રણ વર્ષ સુધી એક્સ્ટેન્શન આપવામાં આવી શકે છે.

જસ્ટિસ એલએન રાવની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એસ કે મિશ્રાના વિસ્તરણ સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્યકાળના વિસ્તરણની રૂપરેખા આપવામાં આવી હતી અને કહ્યું હતું કે માત્ર દુર્લભ અને અસાધારણ કેસોમાં જ કરવાની જરૂર છે.

શું છે બંને વટહુકમ?

વટહુકમ અનુસાર જો બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી પસંદગી સમિતિ દ્વારા સેવાના વિસ્તરણને મંજૂરી આપવામાં આવે છે તો કાર્યકાળ એક સાથે એક વર્ષ માટે લંબાવી શકાય છે. આ ફેરફાર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946માં સુધારો કરતા વટહુકમ દ્વારા અમલમાં આવ્યો છે.

અન્ય વટહુકમમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003માં સુધારો કરીને ED ચીફનો કાર્યકાળ પાંચ વર્ષ વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ હેઠળનો કાર્યકાળ વર્ષમાં માત્ર એક જ વાર વધારી શકાય છે.

એસકે મિશ્રા કેસ સંબંધમાં ચુકાદો આપ્યો

જસ્ટિસ એલએન રાવની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એસ કે મિશ્રાના વિસ્તરણ સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્યકાળના વિસ્તરણની રૂપરેખા આપવામાં આવી હતી અને કહ્યું હતું કે માત્ર દુર્લભ અને અસાધારણ કેસોમાં જ કરવાની જરૂર છે.

તેમનો બે વર્ષનો કાર્યકાળ 17 નવેમ્બરે પૂરો થશે. વિરોધ પક્ષોએ ભૂતકાળમાં ટોચના નેતાઓ અને પૂર્વ મંત્રીઓને નિશાન બનાવીને તપાસની વચ્ચે સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. એસકે મિશ્રા 1984 બેચના ઈન્કમ ટેક્સ કેડરમાં ભારતીય મહેસૂલ સેવાના અધિકારી છે. 60 વર્ષના એસકે મિશ્રા આવકવેરા કેડરમાં ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે અને 19 નવેમ્બર 2018ના રોજ EDના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ભાવનગરમાં મગફળીનું મબલખ ઉત્પાદન, યાર્ડમાં હાલ મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો

આ પણ વાંચોઃ UP Assembly Election: લખનૌમાં સીએમ યોગીએ કહ્યું- જિન્નાનું સમર્થન કરનારા જ તાલિબાનના સમર્થક

Follow Us
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
g clip-path="url(#clip0_868_265)">