AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ભાજપનું મિશન-20 લાખ, 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરશે

લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપ ગુજરાતમાં 20 લાખ નવા સભ્યો બનાવવાની કવાયત હાથ ધરશે. 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. આ ઝૂંબેશની રણનીતિ ઘડવા માટે 18 જૂને પ્રદેશ પ્રમુખ અને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નવા સભ્યો બનાવવાના અભિયાનમાં યુવા અને ગ્રામ્ય મતદારો પર ખાસ […]

ગુજરાતમાં ભાજપનું મિશન-20 લાખ, 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરશે
| Updated on: Jun 16, 2019 | 12:54 PM
Share

લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપ ગુજરાતમાં 20 લાખ નવા સભ્યો બનાવવાની કવાયત હાથ ધરશે. 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. આ ઝૂંબેશની રણનીતિ ઘડવા માટે 18 જૂને પ્રદેશ પ્રમુખ અને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નવા સભ્યો બનાવવાના અભિયાનમાં યુવા અને ગ્રામ્ય મતદારો પર ખાસ ફોક્સ રાખવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપના કાર્યકરોનું નેટવર્ક મહાનગરોમાં બુથ સ્તર અને પેજ પ્રમુખ સુધી અત્યંત મજબૂત છે. પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કેસરિયો લહેરાવવા માટે ભાજપ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભાજપના એક કરોડ સભ્યો નોંધાયેલા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">