Corona વેક્સિનની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસીની જરૂર : અદાર પૂનાવાલા

અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે અમે 60 મિલિયન રસીના ડોઝની નિકાસ કરી છે. જે કદાચ અન્ય કોઈ દેશ કરતા વધારે છે.

Corona વેક્સિનની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસીની જરૂર : અદાર પૂનાવાલા
Corona વેક્સિનની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસીની જરૂર અદાર પૂનાવાલા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 11:39 PM

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ જણાવ્યું હતું કે વૈશ્વિક આવશ્યકતાને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસી(Vaccine) ની જરૂર છે. વિશ્વના તમામ રસી ઉત્પાદકો સહયોગ આપી રહ્યા છે અને આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને અન્ય દેશો પણ આગળ વધી રહ્યા છે.

જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે અમે 60 મિલિયન રસીના  ડોઝની નિકાસ કરી 

અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે અમે 60 મિલિયન રસીના (Vaccine) ડોઝની નિકાસ કરી છે. જે કદાચ અન્ય કોઈ દેશ કરતા વધારે છે. પછી બીજી લહેરે પ્રહાર કર્યો અને અમે ફક્ત ભારતીય વસ્તી તરફ વળ્યા કારણ કે ત્યારબાદ ભારતમાં રસીઓની વધારે જરૂર હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મને નથી લાગતું કે વસ્તુઓ એટલી ખોટી હતી

અદાર પૂનાવાલાએ કહ્યું કે રસી(Vaccine)ના અભાવને કારણે આવી સ્થિતિ અનિવાર્ય હતી. આ સ્થિતિમાં કોવેક્સ એક જરૂરી ભૂમિકા નિભાવી શકે છે. અમે ખરેખર ભારતમાંથી ઘણા ડોઝ નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. પૂનાવાલાએ કહ્યું કે મને નથી લાગતું કે વસ્તુઓ એટલી ખોટી હતી.  તેમણે કહ્યું જે રસી માટેની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝની જરૂર છે. વિશ્વના તમામ રસી ઉત્પાદકો ટેકો આપી રહ્યા છે. અમે આગળ વધી રહ્યા છીએ અને અન્ય દેશો પણ આગળ વધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ રસીને લઇને યુરોપિયન યુનિયનના કેસમાં ખાતરી આપી હતી કે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. જેમાં યુરોપિયન યુનિયનના દેશોએ એવી જાહેરાત કરી હતી કે કોવિશીલ્ડની રસી લેનારા લોકોને હાલ  પ્રવેશ આપવામાં આવશે નહિ.

યુરોપિયન યુનિયનમાં મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

આ વિષય પર અદાર પૂનાવાલાએ કહ્યું કે  ઘણા ભારતીયોને યુરોપિયન યુનિયનમાં મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેમણે કોવિશિલ્ડ રસી લીધી છે. તેમણે કહ્યું કે હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે મેં આ મામલાને ઉચ્ચતર સ્તરે ઉઠાવ્યો છે અને તેનો ઝડપથી ઉકેલ આવશે. પૂનાવાલાના જણાવ્યા મુજબ આ સમસ્યા નિયમનકારી અને રાજદ્વારી કક્ષાએ બંને સ્તરે ઉકેલવામાં આવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">