Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ

ગયા મહિને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસમાં થયેલા અકસ્માતને લઈને કમિશન ઑફ રેલવે સેફ્ટી (CRS રિપોર્ટ)નો રિપોર્ટ સામે આવ્યો છે.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ
Bikaner Guwahati Train Mishap, Commission of Railway Safety Report reveal the cause of accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:43 PM

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગત મહિને થયેલા બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં (Bikaner-Guwahati express Accident) રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે લગભગ એક મહિના બાદ તે અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રેલવે સેફ્ટી કમિશન (CRS રિપોર્ટ) ના અહેવાલમાં જાળવણીમાં મોટી ક્ષતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, અકસ્માતની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે લોકો નંબર 22375 ડબલ્યુએપી-4નું છેલ્લું ટ્રાવેલ ઇન્સ્પેક્શન 6 ડિસેમ્બરે થયું હતું અને ત્યારથી તે ટ્રેક્શન મોટર-2 પાટા પરથી ઉતર્યા પહેલા 18,000 કિમી સુધી સતત ચાલી રહ્યું હતું. દર 4,500 કિમી પછી ડબલ્યુએપી-4 લોકોમોટિવનું નિરીક્ષણ કરવું જોઈએ.

અકસ્માત દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, “આજે સાંજે ન્યુ મયનાગુરી (પશ્ચિમ બંગાળ) નજીક એક અકસ્માતમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઝડપી બચાવ કામગીરી માટે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.” ભારતીય રેલવેએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 5 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખ અને નાના ઇજાગ્રસ્ત મુસાફરોને રૂ. 25,000ની સહાય આપી છે.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે લોકોમોટિવના ઉપકરણોમાં કેટલીક ખામી હતી. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ડોમોહાની પાસે ગુરુવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક કોચ પલટી ગયા હતા. આ અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લગભગ 36 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળની મુલાકાત લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એન્જિનના સાધનો સંપૂર્ણ રીતે ખુલ્યા બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો –

Crime: ઝેરી દારૂથી મોત થતાં વહીવટીતંત્રની મોટી કાર્યવાહી, 19 દારૂ માફિયાઓના ઘર પર ચલાવવામાં આવ્યું બુલડોઝર

આ પણ વાંચો –

Delhi Building Collapse: જૂની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો કાટમાળ નીચે દટાયા, બચાવ કામગીરી ચાલુ

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">