AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modiને મળ્યા બિહારના સીએમ નીતિશ કુમાર, ખેડૂત કાયદાઓ અંગે મત વ્યક્ત કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે PM Modi સાથે મુલાકાત કરી.

PM Modiને મળ્યા બિહારના સીએમ નીતિશ કુમાર, ખેડૂત કાયદાઓ અંગે મત વ્યક્ત કર્યો
PM Modi and CM Nitish Kumar
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 11, 2021 | 11:20 PM
Share

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે PM Modi સાથે મુલાકાત કરી. PM Modiને મળ્યા બાદ તેમણે કૃષિ કાયદાઓ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેઓ આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છે તેમની પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકારનું સમર્થન કરે છે. કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પણ વાતચીત કરી છે.

આ કાયદા તેમની વિરુદ્ધ નહીં પણ ખેડૂતોના હિતમાં છે. નીતિશ કુમારે આશા વ્યક્ત કરી કે આ મુદ્દાનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે. ખેડૂતોનું આંદોલન ચાલુ છે ત્યારે કૃષિ કાયદા માટે નીતીશ કુમારે સમર્થન આપ્યું છે. જ્યારે દિલ્હીની સરહદો પર ખેડૂતોના દેખાવો બે મહિનાથી વધુ સમયથી ચાલુ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ કાયદા પાછા ખેંચવા જોઈએ કારણ કે તે ખેડૂતોના હિત વિરુદ્ધ છે. જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે આનાથી ખેડૂતોને તેમના અનાજને ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા સહિત અન્ય ઘણા ફાયદા મળશે જેનાથી તેમની આવકમાં વધારો થશે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA

વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
g clip-path="url(#clip0_868_265)">