Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

ભારત બાયોટેકને ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના અજમાયશ માટે પરવાનગી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે Omicron સહિત કોરોના વાયરસના ઘણા ઘાતક પ્રકારો પર અસરકારક છે.

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ
Bharat Biotech gets nod for Intranasal booster dose (Representational Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 3:27 PM

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(Drugs Controller General of India) એટલે કે DCGI એ ભારત બાયોટેકને(Bharat Biotech) ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના(Intranasal Booster Dose) ટ્રાયલ માટે પરવાનગી આપી છે. અમદાવાદ સહિત 9 અલગ-અલગ જગ્યાએ આ ટ્રાયલ કરવામાં આવશે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કંપનીની ઇન્ટ્રાનેઝલ COVID-19 રસીના ‘ફેઝ III બૂસ્ટર ડોઝ સ્ટડી’ માટે ‘ઈન-પ્રિન્સિપલ’ મંજૂરી આપી છે. ભારત બાયોટેકને ત્રણ અઠવાડિયા પહેલા મંજૂરી માટે પ્રોટોકોલ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઇન્ટ્રાનેઝલ કોવિડ-19 બૂસ્ટર ભારતમાં કોરોના વાયરસ સામે નાક વળે આપી શકાય એવી પહેલી રસી છે. તે જ સમયે, ભારત બાયોટેક એવી બીજી કંપની છે જેણે ત્રીજા ડોઝના ટ્રાયલના ત્રીજા તબક્કા માટે અરજી કરી છે. એવું માનવામાં આવે છે કે ઇન્ટ્રાનેઝલ રસી ઓમિક્રોન સહિત કોરોના વાયરસના વિવિધ પ્રકારોના ફેલાવાને રોકવાની ક્ષમતા ધરાવે છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે DCGI એ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે કોવિડ-19 રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.

Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો

દુકાનોમાં નહીં મળે રસી  આ અંગે આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બજારમાં કોવિશિલ્ડ(Covishield) અને કોવેક્સિન(Covaxin) વેચવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં તે દુકાનોમાં ઉપલબ્ધ થશે નહીં. તે ફક્ત ખાનગી હોસ્પિટલો અથવા ક્લિનિક્સમાંથી જ લઈ શકાય છે. અહીં કોઈપણ વ્યક્તિ પહેલો, બીજો કે ત્રીજો ડોઝ (Covid-19 vaccines in Market) મેળવી શકે છે. પરંતુ આમ કરતી વખતે, કોરોના વાયરસના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બધા બૂસ્ટર ડોઝ મેળવવા માટે સમર્થ હશે નહીં. તે ફક્ત વૃદ્ધો, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓને લાગુ પડશે.

15 થી 18 વર્ષની વયજૂથના કિશોરો માત્ર પ્રથમ અને બીજો ડોઝ જ મેળવી શકશે. આમાં પણ તેમને માત્ર કોવેક્સિન રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ 15 વર્ષથી નીચેના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવશે નહીં. આ સાથે ખાનગી ક્લિનિક અથવા હોસ્પિટલમાં જે પણ રસી લેવામાં આવશે તેની માહિતી પહેલાની જેમ કોવિન એપ પર આપવાની રહેશે. જેથી રસી મેળવનાર વ્યક્તિ તેનું પ્રમાણપત્ર મેળવી શકે. જ્યારે દેશમાં રસીકરણ અભિયાન પહેલાની જેમ જ ચાલુ રહેશે. માર્ગદર્શિકા અનુસાર, લોકોને મફતમાં રસી આપવામાં આવશે. પરંતુ જો કોઈ ઈચ્છે તો કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકમાં જાતે જઈ શકે છે.

આ પણ વાંચો:

Covid-19 Vaccination: દેશની 95% વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

આ પણ વાંચો:

અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">