અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો

અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 4,405 નવા કેસ સામે આવ્યા. જ્યારે એક જ દિવસમાં સાત લોકોનાં મૃત્યુ થયા છે. તો 9,817 લોકો સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 11:09 PM

અમદાવાદમાં (Ahmedabad) એક તરફ કોરોનાના (Corona) કેસ વધતા જઈ રહ્યા છે તો બીજીબાજુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની (Micro Containment Zone) સંખ્યામાં ઘટાડો થયો છે. શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 46 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 171થી ઘટી 140 થઈ ગઈ છે.

કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 4,405 નવા કેસ સામે આવ્યા. જ્યારે એક જ દિવસમાં સાત લોકોનાં મૃત્યુ થયા છે. તો 9,817 લોકો સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે. આ તરફ અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં પણ મોટો ઘટાડો થયો છે. જિલ્લામાં 96 નવા કોરોના પોઝિટિવ દર્દી મળ્યા. જેની સામે 133 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા.

છેલ્લા 24 કલાકમાં 12,911 કેસ કોરોના નવા કેસ સામે આવ્યા છે.જોકે એક જ દિવસમાં 22 દર્દીનાં મોત થયા છે.કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દી સાજા થયા. રાજ્યમાં 23,197 લોકો સાજા થયા છે. ગુજરાતમાં હજુ પણ 1.17 લાખથી વધુ એક્ટિવ કેસ. આમ નવા દર્દી કરતા દર્દી વધુ સાજા થયા છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ વધીને 88.56 ટકા થઈ ગયો છે. વેન્ટિલેટર પરના દર્દી વધીને 304 થઈ ગયા છે.

 

આ પણ વાંચો : ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો કારસો, પાંચ કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

આ પણ વાંચો : અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">